1. Home
  2. Tag "COngress"

‘દેશ શું શરિયાના આધારે ચાલશે?’, અમિત શાહનો કોંગ્રેસને અણિયારો સવાલ

નવી દિલ્હીઃ કોંગ્રેસે પોતાના ઘોષણાપત્ર બનાવવાનું કામ અલ્પસંખ્યકો અને ચરમપંથીઓને સોંપ્યું હતું. તેમણે પર્સનલ લોને પ્રોત્સાહિત કરવા અને દેશને તૃષ્ટીકરણની રાજનીતિમાં પરત લાવવા માટે સૌથી જુની પાર્ટી કોંગ્રેસે કામ કરી રહી છે. તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ટીવી ચેનલમાં જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભાજપાએ તેની સામે ચૂંટણી લડનારાઓના ઈરાદાઓ ખુલ્લા પાડવા […]

કોરોનાની વેક્સિનને લીધે હાર્ટ એટેક- કિડની ફેલના બનાવો, છતાં સરકારે કોઈ ડેટા એકત્ર ન કર્યોઃ કોંગ્રેસ

અમદાવાદઃ  કોવીશિલ્ડ વેક્સીનની આડઅસરોને લીધે થતા મૃત્યુ અંગે એક પછી એક હકીકતો સામે આવી રહી હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના શાસકો વેક્સીન બનાવતી ખાનગી કંપનીના બચાવનામા રજૂ કરી રહ્યા છે, ત્યારે દેશના નાગરિકોના હાર્ટએટેકના કારણે થઈ રહેલા મોત અંગે સંપૂર્ણ તપાસ કરીને સરકારની ગુનાહિત બેદરકારી અંગે પગલાં ભરવા જોઈએ. સંસદમાં શૂન્ય કાળમાં આવા મૃત્યુ અંગે […]

અપરિપક્વ અને નબળા નેતૃત્વને કારણે વેરવિખેર થતી કોંગ્રેસ (લેખાંક-૪)

(સુરેશભાઈ ગાંધી) – ૧૯૯૮માં મમતા બેનરજીએ કોંગ્રેસ છોડી તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી. – ૨૦૧૧માં આંધ્રના મુખ્યમંત્રીના પુત્ર જગનમોહન રેડ્ડીએ કોંગ્રેસ છોડી YSR કોંગ્રેસની સ્થાપના કરી. – કોંગ્રેસી ધારાસભ્ય હિમંત બિશ્વ સરમાએ કોંગ્રેસ છોડી આસામના મુખ્યમંત્રી બન્યા. – ૨૦૧૪ પછી સાત કોંગ્રેસી પૂર્વમુખ્યમંત્રીઓએ કોંગ્રેસ છોડી. – ૨૦૧૬થી ૨૦૨૧ સુધીમાં જુદા જુદા પ્રદેશોના ૧૭૦ ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી. […]

લોકશાહીના સિદ્ધાંતોનું ઉલ્લઘન કરી લોકતંત્ર નબળુ પાડવાનું કામ ભાજપે કર્યું છેઃ અભિષેક મનુ સંઘવી

અમદાવાદઃ   સુરતમાં તાજેતરની જીતને લોકતાંત્રિક નબળી પાડવાનું અને લોકશાહીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરવાનું કામ ભાજપે કર્યું છે. નાણાં, મશીનરી અને મેનપાવરનો દુરુપયોગ ભાજપ કરી રહ્યો છે. તાજેતરની લોકસભાની ચૂંટણીમાં ભાજપના કુલ 417  ઉમેદવારોમાંથી એક ચતુર્થાંશ ઉમેદવારો અન્ય પક્ષોમાંથી પક્ષપલટો કરીને આવેલા છે. ભાજપ સરકાર સંસ્થાને નષ્ટ કરવાનું કામ કરી રહી છે. અને શામ,  દામ,  દંડ, ભેદ નીતિ અપનાવી […]

નવાબો સામે બોલવાની તાકાત કોંગ્રેસના રાજકુમારમાં નથીઃ નરેન્દ્ર મોદી

બેંગ્લોરઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી દ્વારા રાજપૂત સમુદાય પર કરવામાં આવેલી ટિપ્પણીને લઈને રાજકીય વાતાવરણ ગરમાયું છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસના રાજકુમારે ક્ષત્રપતિ શિવાજી મહારાજ જેવી મહાન વ્યક્તિનું અપમાન કર્યું છે. . તેમણે કહ્યું કે, “કોંગ્રેસે પણ તુષ્ટિકરણના પરિપ્રેક્ષ્યમાં આપણો […]

લોકસભા ચૂંટણીઃ નિલેશ કુંભાણીને છ વર્ષ માટે કૉંગ્રેસે સસ્પેન્ડ કર્યાં

અમદાવાદઃ સુરત લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર રહેલા નીલેશ કુંભાણીને કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. કુંભાણીને છ વર્ષ માટે કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવાનો પાર્ટીએ નિર્ણય લીધો છે. ફોર્મ અમાન્ય ઠરવા બદલ કુંભાણીની નિષ્કાળજી બદલ સસ્પેન્ડ કરાયા છે. ભાજપ સાથે તેમનું મેળાપીપણું હોવાની સ્પષ્ટ સ્થિતિ દેખાતી હોવાનો ઉલ્લેખ પણ છે. પક્ષને કોઈ ખુલાસો ન કરવા બદલ કુંભાણીને આખરે સસ્પેન્ડ કરી દેવાયા […]

કોંગ્રેસ-આરજેડી એસસી અને એસટીના અધિકારો છીનવી લેવા માંગે છેઃ નરેન્દ્ર મોદી

પટનાઃ બિહારમાં અરરિયા રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરજેડી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. આ દરમિયાન પીએમ મોદીએ આરજેડી-કોંગ્રેસને તેમના સૌથી મોટા મુદ્દા પર ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. અરરિયામાં ‘કર્ણાટક મુસ્લિમ આરક્ષણ’નો મુદ્દો ઉઠાવીને પીએમ મોદીએ કોંગ્રેસની સાથે આરજેડીની મુશ્કેલીમાં વધારો કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આરજેડી અને કોંગ્રેસ સાથે […]

ઈવીએમ મામલે સુપ્રીમ કોર્ટના આદેશથી બેલેટ લૂંટનારાઓના સ્વપ્ન તૂટ્યાંઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટે શુક્રવારે વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લિપ દ્વારા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા પડેલા મતોની સંપૂર્ણ ચકાસણીની માંગ કરતી તમામ અરજીઓને ફગાવી દીધી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે ચૂંટણીમાં બેલેટ પેપર પર પાછા જવાની માંગને પણ ફગાવી દીધી હતી. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવીને વિપક્ષને આડે […]

રાજીવ ગાંધીએ ઈન્દિરાજીની સંપત્તિ બચાવવા વિરાસત ટેક્સ રદ્દ કર્યો હતોઃ PM મોદી

ભોપાલઃ મધ્યપ્રદેશના મોરેના જિલ્લામાં એક જાહેરસભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ભૂતપૂર્વ વડા પ્રધાન (સ્વર્ગસ્થ) રાજીવ ગાંધીએ વિરાસત કાનૂન કરને નાબૂદ કરી દીધો હતો કારણ કે તેઓ તેમની વારસામાં મળેલી મિલકત સરકાર સાથે વહેંચવા માંગતા ન હતા. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ […]

વર્લ્ડ એનર્જી કોંગ્રેસની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ઉર્જા સુરક્ષા, ઍક્સેસ અને ટકાઉપણાની વિકસતી ઉર્જા ત્રિલમ્માને સંચાલિત કરવાના માર્ગોની ચર્ચા કરાઈ

નવી દિલ્હીઃ 24મી એપ્રિલ, 2024ના રોજ નેધરલેન્ડના રોટરડેમમાં ચાલી રહેલી વર્લ્ડ એનર્જી કોંગ્રેસની 26મી આવૃત્તિમાં મંત્રી સ્તરીય રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ હતી. ગોળમેજી પરિષદમાં દુબઈમાં COP28 યુએન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ કેવી રીતે ગેમ ચેન્જર હતી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. મિનિસ્ટ્રીયલ રાઉન્ડ ટેબલે ઉર્જા નવીનતા અને સહયોગ અને વિકસતા ઉર્જા ત્રિલમ્મા ટ્રેડ-ઓફના સંચાલનમાં અસરો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code