નવસારી કૃષિ યુનિના દીક્ષાંત સમારોહમાં પ્રાકૃતિક ખેતીના સંશોધન માટે હિમાયત કરતા રાજ્યપાલ
ગાંધીનગરઃ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે સત્તરમો પદવીદાન સમારોહ યુનિવર્સિટીના સેન્ટ્રલ એકઝામીનેશન હોલ ખાતે ગુજરાત રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં વર્ચુઅલ માધ્યમથી યોજાયો હતો. તેમની સાથે ગુજરાત રાજયના કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ જોડાયા હતાં. ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે નવસારી કૃષિ યુનિવર્સિટીના ૧૭ માં દીક્ષાંત સમારોહમાં પદવીધારક યુવાઓને શુભકામના પાઠવી સમર્થ અને સશકત રાષ્ટ્રનાં નિર્માણમાં સહયોગી […]