1. Home
  2. Tag "Corona Transition"

ગુજરાત સરકાર કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જરૂરી તમામ પગલાં ભરશેઃ કેબીનેટમાં લેવાયા નિર્ણયો

ગાંધીનગરઃરાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સરકાર પણ વધતા જતાં કોરોનાના કેસને લઈને તિંતિત બની છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક  મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ સહીત અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટની બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. કોરોના સામે મક્કમતાથી લડવાનો નિર્ધાર કરવામાં આવ્યો […]

પશ્ચિમ બંગાળમાં કોરોનાનું સંક્રમણ વકર્યું : સોનારપુરમાં 3 દિવસનું લોકડાઉન

દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યાં છે. જો કે, દેશના કેટલાક વિસતારોમાં કોરોનાના કેસ મોટી સંખ્યામાં સામે આવી રહ્યાં છે. જેથી સરકાર પણ ચિંતામાં મુકાઈ છે. દરમિયાન પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગના જિલ્લાના સોનાપુર મ્યુનિસિપાલિટી વિસ્તારમાં 3 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન માત્ર જીવન જરૂરી વસ્તુઓ મળી શકશે. દૂર્ગા પૂજા બાદ […]

એમ.એસ.ધોનીના માતા-પિતાને કોરોનાનું સંક્રમણ, હોસ્પિટલમાં કરાયાં દાખલ

મુંબઈઃ કોરોના વાયરસની બીજી તરફ સામાન્ય જનતાની સાથે રાજકીય અને સામાજીક આવેલાનો, સેલિબ્રિટીશ અને તેમના પરિવારજનો પણ સંક્રમિત થઈ રહ્યાં છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના માતા-પિતા પણ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. એમએસ ધોની હાલ આઈપીએલમાં રમી રહ્યાં છે. દરમિયાન માતા-પિતા કોરોના […]

108 ઈમરજન્સી સેવાના ફોન રણકી ઉઠ્યાં : એક મિનિટમાં 18 કોલ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતાં 108 એમ્બ્યુલન્સ સર્વિસ માટે રોજના કેટલા કોલ આવી રહ્યાં છે તેવો સવાલ કોઇ પૂછે તો કહી શકાય છે કે આ મોબાઇલ કોલ બંધ થતાં જ નથી. 108 સુવિધાની કામગીરી કોરોના સમયમાં બમણી થઇ ચૂકી છે. રેકોર્ડબ્રેક કોલ આવી રહ્યાં છે. 108 એમ્બ્યુલન્સ માટે છેલ્લા સાત દિવસમાં 182633 જેટલા કોલ આવ્યાં […]

STની વોલ્વો બસમાં મુસાફરી કરવી જોખમીઃ AC બસને કારણે કોરોનાનું સંક્રમણ વધવાની શકયતા

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસો ચિંતાજનકરીતે વધી રહ્યા છે. પણ લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે એસટી નિગમે પરિવહન સેવા ચાલુ રાખી છે. મપસાફરોની અવરજવર ઘટી છે. એસટી બસ સ્ટેશન પર કોવિડ ગાઈડલાઈન પાલન થતું નથી. બસને સેનિટાઈઝ પણ કરવામાં આવતી નથી. જોકે, પ્રવાસીઓમાંથી ડ્રાઇવર કન્ડક્ટર કોરોનાનું સંકમણ લાગી રહ્યું છે. એસ ટી નિગમના […]

પાટણમાં હવે કોરોનાની રસી નહીં લેનાર વેપારી નહીં કરી શકે વેપાર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. બીજી તરફ કોનાને નાથવા માટે કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો કોરોનાની રસી લઈ રહ્યાં છે. દરમિયાન પાટણ પાલિકાએ કોરોનાનું સંક્રમણ અને રસીકરણને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. 45 વર્ષથી વધીની ઉંમરના વેપારીઓ કોરોનાની રસી નહીં લે તો તેઓ વ્યવસાય […]

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ છતાં સૌરાષ્ટ્ર  યુનિવર્સિટીની સિન્ડિકેટ-ડીનની ચૂંટણી જાહેર કરાઈ

રાજકોટઃ  રાજ્યભરમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની છે, જેમાં રાજકોટ શહેર અને જિલ્લાની સ્થિતિ કફોડી છે.  ત્યારે રાજ્યમાં જુદી જુદી ચૂંટણીઓ પણ મોકૂફ રાખવા ચૂંટણીપંચે આદેશ કર્યો છે. ગાંધીનગર કોર્પોરેશન અને રાજ્ય શિક્ષણ બોર્ડની ચૂંટણી પણ મોકૂફ રાખી છે તેમ છતાં આગામી મે મહિનામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડિકેટ અને બોર્ડ ઓફ એકાઉન્ટની ચૂંટણી યોજશે. જેમાં 200થી વધુ […]

કોરોનાનું સંક્રમણ અટકાવવા સરકારનો મહત્વનો નિર્ણયઃ નાગરિકોને ટ્રીપલ લેયર માસ્ક રૂ. એકમાં મળશે

ઓક્સિન ઉત્પાદકોએ 60 ટકા સપ્લાય આરોગ્ય ક્ષેત્રે કરવાનું રહેશે આઠ શહેરોમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવશે અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારે કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. રાજ્યની જનતાને સરળતાથી ઓછી કિંમતમાં માસ્ક મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હવે માત્ર એક રૂપિયામાં નાગરિકોને ટ્રીપલ લેયર માસ્ક આપવાનો નિર્ણય કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code