1. Home
  2. Tag "decision of the railway department"

આવનારા તહેવારોમાં યાત્રીઓને નહી વેઠવી પડે મુશ્કેલીઃ રેલ્વે વિભાગ દિવાળી, દશેરાને લઈને 40 વધારાની ટ્રેનો દોડાવશે

રેલ્વે યાત્રીઓને આપશે આ ખાસ સુવિધા તહેવારોમાં દોડાવશે 40 જોડી વધારાની ટ્રેન દિવાળી, છઠ્ઠ પૂજા અને દેશરામાં યાત્રીઓની યાત્રા બનશે સરળ   દિલ્હીઃ કોરોના સંક્રમણને કારણે દેશમાં મર્યાદિત સંખ્યામાં ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. જો કે આવનારા તહેવારોમાં મુસાફરોને તકલીફ પડી શકે છે, જેને જોતા  રેલ્વે વિભાગે કેટલીક ખાસ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત  કરી છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code