1. Home
  2. Tag "decrease"

ગુજરાતમાં વીજળીની માંગમાં ઘટાડો, એક સપ્તાહમાં 8600 મેગાવોટ જેટલો ઘટાડો

અમદાવાદઃ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને પગલે ભારે પવન સાથે વરસાદી માહોલ ગુજરાતમાં જામ્યો છે. રાજ્યમાં વાવાઝોડાને પગલે છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને લોકોએ ગરમીમાંથી છુટકારો મળ્યો છે. બીજી તરફ વાતાવરણમાં આવેલા પલટાને પગલે વીજ માંગ ઉપર પણ અસર પડી છે. રાજ્યમાં વીજળીની માંગમાં વધાટો થયો છે. રાજ્યની વીજળીની માગ પીક અવર્સમાં 13,600 મેગાવોટ […]

ઈ-વાહનોની કિંમતમાં વધારો થશે, 1 જૂનથી સબસિડીમાં ઘટાડો થશે

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ઈ-વાહનનું ચલણ વધી રહ્યું છે. દરમિયાન કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક સ્કૂટર અને મોટરસાઇકલ પરની સબસિડીમાં ઘટાડો કર્યો છે. તેની સીધી અસર ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇકની કિંમતો પર જોવા મળશે. એટલે કે હવે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવું મોંઘું થશે. સબસીડી ઘટાડાનો અમલ 1 જૂનથી લાગુ કરવામાં આવશે. હાલમાં દેશના ઘણા રાજ્યોમાં ઇલેક્ટ્રિક […]

ગુજરાતમાં ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીમાં થયો વધારો, તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો

રાજકોટઃ રાજ્યમાં અડધો શિયાળો પુરો થવા આવ્યો છતાં દિવસે જ નહીં પણ રાત્રે પણ પંખા ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. જો કે, છેલ્લા બે દિવસથી ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. શહેરોની તુલનાએ ગામડાંમાં વધુ ઠંડી અનુભવાઈ રહી છે. આજે સવારે રાજકોટ સહિત અનેક સ્થળોએ  2થી3 ડીગ્રી જેટલુ તાપમાન ગગડી જતા તિવ્ર ઠંડીનો અહેસાસ થયો […]

તળાજા પંથકમાં ડુંગળીના વાવેતરમાં ઘટાડો, ખેડુતો અન્ય પાકના વાવેતર તરફ વળ્યાં

ભાવનગરઃ જિલ્લાના તળાજા અને મહુવા પંથકમાં  મોટાપાયે ડુંગળીનું ઉત્પાદન થાય છે. પરપ્રાંતના વેપારીઓ પણ જથ્થાબંધ ડુંગળીની ખરીદી માટે આવતા હોય છે. જો કે છેલ્લા વર્ષોમાં ડુગળી ઉત્પાદનમાં ખર્ચ વધી રહ્યો છે, તેની સામે ખેડુતોને પુરતું વળતર મળતું ન હોવાની પણ ફરિયાદો ઊઠી છે. ત્યારે આ વખતે તળાજા તાલુકામાં ખેડુતોએ ડુંગળીના વાવેતરમાં ઘટાડો કરીને અન્ય વાવેતર […]

હવામાનમાં હળવા દબાણને લીધે તાપમાનમાં ઘટાડો પણ શનિવારે ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી જશે

અમદાવાદઃ બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનથી આજે બુધવારે અમદાવાદ સહિત રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને વાતાવરણ વાદળછાંયુ બનતા લોકોએ ગરમીમાંથી છૂટકારો મેળવ્યો હતો.  અમદાવાદ શહેરમાં પ્રતિ કલાક 13થી 14 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જોકે શુક્રવાર સુધીમાં હવામાનમાં સર્જાયેલુ હળવું દબાણ ઓસરી જતાં શનિવારથી ગરમી ફરી 40 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. અમદાવાદમાં આજે બુધવારે […]

ગુજરાતમાં વીજ માંગમાં વધારો થતાં 493 મેગાવોટની ઘટ, વીજળીની અછત 15 દિવસમાં દુર કરાશે

અમદાવાદઃ દેશમાં વીજ કટોકટી સર્જાઈ છે, તેમાં ગુજરાત પણ બાકાત નથી. રાજ્યમાં 493 મેગાવોટની જંગી અછત હોવા છતાં વીજ પુરવઠાની સ્થિતિ 15 દિવસમાં ઉકેલાઈ જશે તેવો રાજ્યના ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇએ દાવો કર્યો છે. સૌરાષ્ટ્રમાં ખેતીવાડીમાં વીજકાપની ઊભી થયેલી સમસ્યા દુર કરવા રાત્રિ દરમિયાન વીજ પુરવઠો પુરો પાડવામાં આવશે. તેમણે એવું પણ કહ્યું હતું કે,ઈલેક્ટ્રીસિટી એક્ષચેન્જમાંથી […]

રેમડેસિવિર ઈન્જેક્શનનું ઉત્પાદન વધારવાની સાથે કિંમત પણ ઘટશેઃ મનસુખ માંડવિયા

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક પખવાડિયાથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ રેમડેસિવિર ઈન્જેક્શનની અછતથી દર્દીઓના પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયા દ્વારા રેમડેસીવીરની ઉપલબ્ધતા અંગે તેના ઉત્પાદકો સાથે ઉચ્ચ કક્ષાની મીટીંગ થઈ હતી. જેમાં, રેમડેસીવીરના ઉત્પાદન/સપ્લાય વધારવા અને તેની કિંમતમાં ઘટાડો કરવા અંગેના નિર્ણયો લેવાયો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code