1. Home
  2. Tag "dharma"

બંધારણના ઘડવૈયાઓએ સૌથી મહત્ત્વના શબ્દ ધર્મને વ્યાખ્યા વગરનો છોડી દીધોઃ જૈનાચાર્ય

જે બંધારણ ચાલીસ શબ્દોની વ્યાખ્યા આપે છે અને સૌથી મહત્ત્વના શબ્દને બાકાત રાખે છે તે ‘બિનસાંપ્રદાયિક’ બંધારણ નથી, તે એક ‘અધૂરું’ બંધારણ છે. “ધર્મ” પર બંધારણીય મૌન – સબરીમાલા રિવ્યુ સિરીઝ ભાગ 3 દરેક બંધારણ એ સત્તાની વહેંચણીનો માર્ગદર્શક સિદ્ધાંત હોય છે. તેમાં એવી શરતોને વ્યાખ્યાયિત કરવામાં આવે છે જેના આધારે સત્તાનો ઉપયોગ થઈ શકે, […]

કંથરાવી પાટીદાર સમાજ દ્વારા નવનિર્મિત દેવાલયમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

[અલકેશ પટેલ] રિવોઈ ન્યૂઝ, 22 એપ્રિલ, 2026 – ઉત્તર ગુજરાતમાં ઊંઝા નજીક આવેલા કંથરાવી ગામમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા નવનિર્મિત દેવાલયમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રીરામ પરિવાર સંસ્થાન તથા સમસ્ત કંથરાવી ગામ પાટીદાર પરિવાર દ્વારા આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આગામી વૈશાખ સુદ પૂનમથી ત્રણ દિવસ માટે અર્થાત તા. 1-5-2026થી 3-5-2026 દરમિયાન યોજાશે. જે દરમિયાન […]

આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાગ-નક્ષત્ર વિશે જાણો

દૈનિક પંચાંગ – ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ માઘ પૂર્ણિમા | પૂર્ણિમાનો દિવસ | 📅 સંપૂર્ણ પંચાંગ ડેટા તારીખ: ૧ ફેબ્રુઆરી ૨૦૨૬, રવિવાર સ્થળ: અમદાવાદ, ગુજરાત, ભારત તિથિ: માઘ શુક્લ પૂર્ણિમા (પૂનમ) પક્ષ: શુક્લ પક્ષ – પૂર્ણિમાની પરાકાષ્ઠા વર્ષ: વિક્રમ સંવત ૨૦૮૨ ☀️ સૂર્ય અને ચંદ્રની સ્થિતિ તત્વ વિગતો સૂર્યોદય ~૭:૧૧ AM સૂર્યાસ્ત ~૫:૫૭ PM ચંદ્રદય ~૫:૨૬ […]

સંત રવિદાસ જયંતી નિમિત્તે રવિવારે ગુજરાતમાં ઠેરઠેર શોભાયાત્રાનું આયોજન

[અલકેશ પટેલ], અમદાવાદ, 31 જાન્યુઆરી, 2026 – birth anniversary of Saint Ravidas સંત શિરોમણી પૂજ્ય રવિદાસની 649મી જન્મજયંતી નિમિત્તે આવતીકાલે રવિવારે માઘી પૂર્ણિમાના પવિત્ર દિવસે અમદાવાદ શહેર સહિત ગુજરાતમાં ઠેરઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે રિવોઈ સાથે ખાસ વાત કરતાં શોભાયાત્રા આયોજન સમિતિના એક અગ્રણી હિતેશભાઈ પટેલે જણાવ્યું કે, આવતીકાલે રવિવારે સવારે માઘી પૂર્ણિમાના […]

સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ માત્ર ધાર્મિક કાર્ય નહિ, ભારતીયોની આસ્થા-ચેતનાનું પ્રતિબિંબ છેઃ જગદીશભાઈ વિશ્વકર્મા

‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સોમનાથ પ્રવાસ પૂર્વે પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સોમનાથની મુલાકાત લીધી સોમનાથ, 7 જાન્યુઆરી, 2026 – Reconstruction of Somnath Temple  સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ માત્ર ધાર્મિક કાર્ય નહિ, ભારતીયોની આસ્થા-ચેતનાનું પ્રતિબિંબ છે, તેમ ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે અહીં જણાવ્યું હતું. સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર પર મહમૂદ ગઝનવીએ […]

મેમનગર ગુરુકુલમાં ‘તીર્થ માટી યાત્રા’થી સર્જાયાં અખંડ ભારતનાં દિવ્ય દૃશ્યોઃ જુઓ વીડિયો

અમદાવાદ, 25 નવેમ્બર, 2025ઃ Tirth Maati Yatra at Memnagar Gurukul શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર, અમદાવાદના સુવર્ણ જયંતી મહોત્સવ (તા. ૨૨ ડિસેમ્બરથી ૧૧ જાન્યુઆરી) નિમિત્તે યોજાનાર ભવ્ય ૫૧ કુંડી ‘મહાવિષ્ણુયાગ’ના યજ્ઞશાળા નિર્માણ પૂર્વે, ‘૧૦૦૮ તીર્થોની માટી યાત્રા’નું અલૌકિક આયોજન થયું. આ નિમિત્તે તારીખ ૨૧ નવેમ્બર ૨૦૨૫ના શુભ દિને અમદાવાદની ધર્મભૂમિ પર એક અવિસ્મરણીય અને અભૂતપૂર્વ પ્રસંગે […]

ધર્મ: ભગવાન શ્રી કૃષ્ણનું આ સત્ય તમને ખબર નહી હોય, જાણો

જ્યારે પણ આપણે પ્રેમ અને બલિદાનની વાત કરીએ છીએ ત્યારે શ્રીકૃષ્ણ અને રાધાનો ઉલ્લેખ સૌથી પહેલા થાય છે. બંનેના નામ એકસાથે લેવાય છે રાધા અને કૃષ્ણની પ્રેમકથાને સર્વકાલીન મહાનમાંથી એક માનવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે, ભગવાન વિષ્ણુએ કંસ નામના રાક્ષસ,રાજાને ખતમ કરવા માટે કૃષ્ણ તરીકે પૃથ્વી પર જન્મ લીધો હતો, અને છેવટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code