1. Home
  2. Tag "Diabetes"

લીકર પોલીસી કેસઃ જેલમાં આવ્યા બાદ કેજરિવાલે ઈન્સ્યુલિન લેવાનું બંધ કર્યું

નવી દિલ્હીઃ દિલ્હી લિકર પોલિસી સંબંધિત મામલામાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલને જેલમાં ઇન્સ્યુલિન આપવા અને નિયમિત ચેક-અપ કરાવવાની માંગ મુદ્દે કોર્ટે EDને આવતીકાલે એટલે કે શનિવારે પોતાનો જવાબ દાખલ કરવા કહ્યું છે. સુનાવણી દરમિયાન કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની અરજીની નકલ આપવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે વધુમાં કહ્યું કે અમને હજુ સુધી […]

રીંગણમાં ઉચ્ચ ફાઈબર, ડાયાબિટીસ-હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ તેને આ રીતે ખાવુ જોઈએ

રીંગણમાં હાઈ ફાઈબર જોવા મળે છે જે ઘણા પોષક તત્વો આપે છે. તેમાં કાર્બોહાઈડ્રેડ્ટસ પણ હોય છે પણ તેનુ લેવલ ઘણુ ઓછુ રહે છે. ખાસકરીને ટાઈપ-2 ડાયાબિટીસના દર્દી માટે રીંગણ ખૂબ ફાયદાકારક હોય છે. તેના સિવાય રિંગણ ખાવાથી સ્ટ્રેસ, ગ્લૂકોઝ, બીપી કંટ્રોલ કરવામાં મદદ મળે છે. રિંગણ ખાવાના ઘણા ફાયદા છે. • રિંગણમાં જોવા મળતા […]

ડાયાબિટીસની કઠોર અને કડવી દવાઓથી છુટકારો મેળવવા અપનાવો આ ઉપાય

એક ગંભીર બીમારી છે, જેનો કોઈ સ્થાઈ ઈલાજ નથી. જેને લોકો શુગરની બીમારી કહે છે. એકવાર કોઈને તેની અસર થઈ જાય તો તેને જીદગીભર દવાઓ લેવી પડે છે. ડાયાબિટીસમાં, શુગર લેવલ બગડે છે જેના લીધે દર્દીને થાક, કમજોરી, ઇજાઓ જલ્દી સરખુ ન થવું, ત્વચાના રોગો, પેશાબના રોગો વગેરે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ડાયાબિટીસ માટે […]

જો તમે બ્લડ શુગર અને ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ ત્રણ મસાલાનો ઉપયોગ કરો…

ડાયાબિટીસ એક એવો રોગ છે જે વ્યક્તિને થાય તો જીવનભર તેની સાથે રહે છે. જેના કારણે વ્યક્તિ થાક અનુભવવા લાગે છે. શરીરમાં ઉર્જા ઘટવા લાગે છે, અનેક ખાદ્યપદાર્થોનો ત્યાગ કરવો પડે છે, જીવનમાં સ્વાદ ઓછો થવા લાગે છે. આવી સ્થિતિમાં, તમામ ડાયાબિટીસના દર્દીઓ માટે તેમના બ્લડ સુગરને સંતુલિત રાખવું અથવા સામાન્ય રીતે તેમની દિનચર્યામાં આવી […]

હ્રદય રોગ, ડાયાબિટીસ અને કિડની સમસ્યાની બીમારીથી દૂર રહેવુ હોય તો આ ઘઉંનો કરો ઉપયોગ, થશે ફાયદો

કૃષિ વિભાગ સિરમૌરમાં ઘઉંની પેલાની જાતો વિકસાવશે. ખોવાયેલી આ જાતો લોકોના સ્વાસ્થ માટે ફાયદાકારક છે, તેમજ દિવસે ને દિવસે વધતી જતી બીમારીઓ પર નિયંત્રણ રાખવા અસરકારક છે. સોના મોતી, બંસી (કાઠીયા), શસ્ત્રતી અને ખાપલી જેવી ઘઉંની જાતો દશકો જૂની છે, તેના બીજ મળવા દુર્લભ છે. ઘઉંની આ જાતોમાંથી બનેલા લોટ ખાવાથી હૃદયની બીમારીમાં રાહત મળશે. […]

ડાયાબિટીસના આ લક્ષણો કિશોરવયની છોકરીઓમાં જોવા મળે છે,માતાપિતાએ શરૂઆતમાં સાવચેત રહેવું જોઈએ

ખોટી ખાનપાન અને ખરાબ જીવનશૈલીના કારણે ડાયાબિટીસની સમસ્યા વધી રહી છે.તે કોઈપણ ઉંમરે પણ થઈ શકે છે.આંકડા અનુસાર, દર વર્ષે પ્રકાર 1 ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં 1.8 ટકા અને પ્રકાર 2 ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં 4.8 ટકાનો વધારો થઈ રહ્યો છે.ખાસ કરીને ટીનેજ છોકરીઓ પણ આ ગંભીર બીમારીનો શિકાર બની રહી છે.જો કે, શરૂઆતમાં, ડાયાબિટીસના આવા કેટલાક […]

ડાયાબિટીસ તમારી આંખોને નબળી બનાવે છે,આ રીતે રાખો ખાસ કાળજી

ડાયાબિટીસના દર્દીઓ માટે સમયાંતરે તેમના બ્લડ શુગર લેવલની તપાસ કરતા રહેવું ખૂબ જ જરૂરી છે.બ્લડ શુગર લેવલ વધવાને કારણે ડાયાબિટીસના દર્દીઓને ઓછી દ્રષ્ટિ, હૃદય સંબંધિત રોગો અને કિડનીની બીમારી જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.આવી સ્થિતિમાં બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખીને તમે આ બધી બીમારીઓથી છુટકારો મેળવી શકો છો. ડાયાબિટીસની સમસ્યાને કારણે વ્યક્તિની આંખો […]

ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલમાં ફાયદાકારક ખાસ એવોકાડો ચટણી,આ છે બનાવવાની રીત

થાળીનો સ્વાદ વધારવા માટે લોકો સલાડ, અથાણુંથી લઈને ચટણી લેવાનું પસંદ કરે છે.ત્યારે આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એવોકાડોની ચટણી..એવોકાડોનું સેવન ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે ફાયદાકારક છે.આવી સ્થિતિમાં તેની ચટણી બનાવવી એક સારો વિકલ્પ બની શકે છે.જો કે એવોકાડો એક ફળ છે, પરંતુ તમે તેની ચટણી બનાવીને ભોજનનો સ્વાદ વધારી શકો છો […]

ગુજરાતમાં ડાયાબિટિસના દર્દીઓની સંખ્યામાં આટલો વધારો,ધ્યાન રાખવું જરૂરી

ગુજરાતમાં આમ તો લોકો ખાણીપીણીના શોખીન હોય છે પણ જ્યારે પણ વાત આવે પોતાના સ્વાસ્થ્યની તો એમા દરેક લોકો થોડા ઓછા કાળજી સાથે રહેતા હોય છે. આવામાં ખાસ કરીને વાત કરવામાં આવે ડાયાબિટિસના દર્દીઓની તો ગુજરાતમાં તો આ બીમારીથી હેરાન થતા લોકોની સંખ્યા ચાર ગણી વધી ગઈ છે. તાજા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે, (એનએફએચએસ)- 5 […]

ટીબી, ડાયાબિટીસ સહીત અન્ય દવાઓ થશે સસ્તી,ગંભીર રોગોથી પીડિત લોકોને મળશે રાહત

દિલ્હી:કેન્દ્ર સરકારે રવિવારે ટીબી, એચઆઈવી, હેપેટાઈટીસ બી, ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓથી પીડિત લોકોને રાહત આપતા નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ (NLEM)નો અમલ કર્યો.તેનાથી અનેક રોગોની દવાઓ સસ્તી થશે.આમાં પેટન્ટ દવાઓનો પણ સમાવેશ થાય છે. લગભગ સાત વર્ષ બાદ અપડેટ કરાયેલી આ યાદી આરોગ્ય મંત્રાલય દ્વારા 13 સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવી હતી.તે 350 થી વધુ નિષ્ણાતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code