1. Home
  2. Tag "DR. MANMOHAN SING"

અપરિપક્વ અને નબળા નેતૃત્વને કારણે વેરવિખેર થતી કોંગ્રેસ (લેખાંક-૪)

(સુરેશભાઈ ગાંધી) – ૧૯૯૮માં મમતા બેનરજીએ કોંગ્રેસ છોડી તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી. – ૨૦૧૧માં આંધ્રના મુખ્યમંત્રીના પુત્ર જગનમોહન રેડ્ડીએ કોંગ્રેસ છોડી YSR કોંગ્રેસની સ્થાપના કરી. – કોંગ્રેસી ધારાસભ્ય હિમંત બિશ્વ સરમાએ કોંગ્રેસ છોડી આસામના મુખ્યમંત્રી બન્યા. – ૨૦૧૪ પછી સાત કોંગ્રેસી પૂર્વમુખ્યમંત્રીઓએ કોંગ્રેસ છોડી. – ૨૦૧૬થી ૨૦૨૧ સુધીમાં જુદા જુદા પ્રદેશોના ૧૭૦ ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી. […]

ડો. મનમોહન સિંહનું યોગદાન હંમેશા યાદ રખાશેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં 56 સાંસદોની વિદાય પર સંબોધન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહની ભરપૂર પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ‘જ્યારે પણ લોકતંત્રની ચર્ચા થશે ત્યારે મનમોહનસિંહનું નામ હંમેશા યાદ કરવામાં આવશે. તેમનું યોગદાન ખૂબ જ મોટું છે. જે રીતે દેશને આટલા લાંબા સમય સુધી માર્ગદર્શન આપ્યું છે, તે માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code