1. Home
  2. Tag "epidemics"

અમદાવાદમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો, તાવ, ટાઈફોડ, ઝાડા-ઊલટીના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. જેમાં ઝાડા-ઊલટી, ટાઈફોઇડ, ડેન્ગ્યુ સહિતના કેસોમાં વધારો થયો છે. પૂર્વ વિસ્તારમાં આવેલા વટવા, ઇસનપુર, લાંભા, જશોદાનગર, રામોલ, અસારવા ઓઢવ અને પશ્ચિમમાં ગોતા, બોડકદેવ સહિતના વિસ્તારોમાં ઝાડા-ઊલટી અને ડેન્ગ્યુના કેસો નોંધાયા છે. વધતા જતા કેસોના પગલે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં […]

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં સતત વરસાદી વાતાવરણને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારોમાં ઝાડા-ઊલટી, તાવ, ટોઈફોડ, ડેન્ગ્યુ સહિતના કેસો વધુ જોવા મળી જોવા મળી રહ્યા છે. જેમાં ઝાડા ઊલટીના કેસો 1100થી વધુ નોંધાયા છે. જુલાઇ મહિનામાં ઝાડા ઊલટીના 1139, ટાઇફોઇડના 451 અને ડેન્ગ્યુના 174 કેસો નોંધાયા હતા. જ્યારે કમળાના 166 કેસો […]

પાલિતાણામાં તાવ, ઝાડા-ઊલટી, ટાઈફોડ સહિતના રોગચાળાએ માથું ઉંચક્યુ, દવાખાના ઊભરાયાં

ભાવનગરઃ જિલ્લાના પાલિતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં વરસાદી માહોલમાં રોગચાળાએ માથું ઉંચકયું છે. તાવ, ઝાડા-ઊલટી, ટાઈફોડ, કમળો અને પેટના દર્દોના દર્દીઓથી સરકારી અને ખાનગી દવાખાના ઉભરાઈ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા વધુ રોગચાળો ફેલાતો અટકાવવા તાકીદે આરોગ્યલક્ષી પગલાં ભરવા માંગ ઉઠી છે. પાલિતાણામાં સરકારી તેમજ ખાનગી દવાખાનાઓમાં તાવ, ઝાડા-ઉલટી, ટાઇફોડ, કમળો, પેટના રોગોના દર્દીઓની […]

અમદાવાદમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો, મેલેરિયા, ડેન્ગ્યુ અને ટાઈપોડના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં ગરમી-ઠંડી મિશ્રિત ઋતુમાં વાતાવરણ વાદળછાંયુ બનતા મછ્રજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. દૂષિત પાણીને કારણે લીધે ઝાડા ઊલટી અને ટાઇફોઇડના કેસમાં વધારો નોંધાયો છે. ડિસેમ્બર મહિનામાં 10 દિવસ દરમિયાન શહેરમાં ટાઇફોઇડના કુલ 156 કેસ નોંધાયા છે. જ્યારે ઝાડા ઊલટીના 130 અને કમળાના 122 કેસ નોંધાયા છે. પાણી જન્ય […]

અમદાવાદમાં વરસાદી વાતાવરણમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળાના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં હાલ વરસાદી માહોલમાં સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે.  વરસાદી વાતાવરણ વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યુ છે. શહેરમાં ઘરે-ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યાં છે. સતત વરસાદી વાતાવરણ વચ્ચે શહેરમાં રોગચાળો વધ્યો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં અચાનક વધારો જોવા મળ્યો. જુલાઈ મહિનાના પ્રથમ 16 દિવસમાં જ મ્યુનિ.ના  ચોપડે પાણીજન્ય બીમારીના […]

ગુજરાતના 11 જિલ્લામાં પશુઓમાં લમ્પી સ્ક્રીન ડિસીઝના રોગચાળા સામે સરકાર ચિંતિતઃ કૃષિમંત્રી

ગાંધીનગર: રાજ્યના  કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં ગાય-ભેંસ વર્ગના પશુઓમાં જોવા મળી રહેલા લમ્પી સ્કીન ડીસીઝ સંદર્ભે જણાવતાં કહ્યું કે, આ રોગ નાથવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા વ્યાપક રસીકરણ અને સઘન સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. પશુપાલકોએ લમ્પી સ્કીન ડીસીઝથી ગભરાવાના બદલે વધુ તકેદારી રાખવાની જરૂર છે. રાજ્યના કૃષિ અને પશુપાલન […]

જંગલના વનરાજોને સીડીવીના રોગચાળાથી બચાવવા માટે વેક્સિન તૈયાર, ટ્રાયલ શરૂ કરાઈ

રાજકોટ:  દેશ અને રાજ્યમાં કોઈ વાયરલને કારણે લોકો તેના ભોગ બનતા હોય છે તેવી રીતે પશુઓ,પ્રાણીઓ અને પક્ષીઓ પણ કોઈ અજ્ઞાત વાયરલનો ભોગ બનતા હોય છે. ત્યારે માનવીની જેમ પશુ-પ્રાણીઓ અને પક્ષીઓને બચાવવા માટે પણ તેની રોગ-પ્રતિકારક શક્તિ વધે તેવી વેક્સિન માટે સંશોધનો થતા હોય છે. ગુજરાત અને સૌરાષ્ટ્રની શાન જેવા ગીરના સિંહોને પરેશાન કરતા […]

કોરોનાના મહામારી વચ્ચે તહેવારોને પગલે છ અઠવાડિયા ખૂબ જ મહત્વપૂર્ણઃ ગુલેરિયા

દિલ્હીઃ કોરોનાની બીજી લહેર બાદ હાલ દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો છે. જો કે, હવે આગામી દિવસોમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારોનું આગમન થવાનું છે. બીજી તરફ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને સરકાર પણ ચિંતિત છે. દરમિયાન એઈમ્સના ડાયરેકટ રણદીપ ગુલેરિયાએ છ અઠવાડિયા સુધી સાચવવા માટે દેશની જનતાને અપીલ કરી હતી. એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code