અમદાવાદમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો, તાવ, ટાઈફોડ, ઝાડા-ઊલટીના કેસમાં વધારો
અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. જેમાં ઝાડા-ઊલટી, ટાઈફોઇડ, ડેન્ગ્યુ સહિતના કેસોમાં વધારો થયો છે. પૂર્વ વિસ્તારમાં આવેલા વટવા, ઇસનપુર, લાંભા, જશોદાનગર, રામોલ, અસારવા ઓઢવ અને પશ્ચિમમાં ગોતા, બોડકદેવ સહિતના વિસ્તારોમાં ઝાડા-ઊલટી અને ડેન્ગ્યુના કેસો નોંધાયા છે. વધતા જતા કેસોના પગલે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં […]