સુગર મિલોને મળશે રાહત, સરકારે ખાંડના નિકાસ ક્વોટાની મુદ્દત 3 મહિના લંબાવી
કોરના કાળમાં સુગર મિલોને રાહત આપવા સરકારનો નિર્ણય સરકારે ખાંડની નિકાસ માટેની સમયમર્યાદા વધુ ત્રણ મહિના વધારી તેનાથી સુગર મિલોને વધારે ખાંડ નિકાસ કરવાની તક સાંપડશે હાલમાં કોરોના કાળને કારણે જ્યારે સુગર મિલો રોકડની અછતનો સામનો કરી રહી છે ત્યારે સરકારે સુગર મિલોને રાહત આપવા મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે ખાંડની નિકાસ માટેની સમયમર્યાદા વધુ […]