રાસાયણિક ખાતર, દવાના ઉપયોગને લીધે વિદેશમાં મરી-મસાલા રિજેક્ટ થતાં નિકાસકારો ચિંતિત
મહેસાણા : એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટ યાર્ડમાંથી વર્ષે કરોડો રૂપિયાના મરી મસાલાનું એક્સપોર્ટ દુનિયાના અનેક દેશોમાં થાય છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી એક્સપોર્ટ માં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેનાથી ઊંઝા એક્સપોર્ટરો દ્વારા ઊંઝા એપીએમસી ના ચેરમેન દિનેશ પટેલ રજૂઆત કરાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ઊંઝા માર્કેટ યાર્ડમાંથી દર વર્ષે જીરું, વરિયાળી, ઇસબગુલ, સહિત […]