અમદાવાદના દરિયાપુરમાં લખોટાની પોળમાં જર્જરિત મકાન થયું ધરાશાયી, દટાયેલા 3 ને બહાર કઢાયાં
અમદાવાદઃ શહેરમાં ફરી એક વાર જર્જરિત મકાન પડવાનો સિલસિલો યથાવત છે. શહેરના દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળની બહાર આવેલું જર્જરિત મકાન ધડાકા સાથે ધરાશાયી થયું હતું. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યો મકાનના કાટમાળ નીચે દટાયા હતા. તમામને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર બ્રીગેડના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના દરિયાપુર વિસ્તારમાં લખોટાની […]


