ભારત: 100 ટકા ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય, ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા માટે માસ્ટર પ્લાન બનાવાયો
નવી દિલ્હી, 21 એપ્રિલ 2026: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ ભારતને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે એક મોટું લક્ષ્ય દેશ સામે રાખ્યું છે. નવી દિલ્હીમાં આયોજિત ‘ગ્રીન ટ્રાન્સપોર્ટ કોન્ક્લેવ’ને સંબોધિત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તેલના પુરવઠામાં અનિશ્ચિતતા વચ્ચે ભારતે હવે 100 ટકા ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય […]


