1. Home
  2. Tag "Government employees"

સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા. 1 જાન્યુઆરી, 2025 થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રીના નેતૃત્વમાં લેવામાં આવેલા આ […]

સરકારી કર્મચારીઓ એક દિવસની રજા લેશે તો 5 દિવસનું મીની વેકેશનનો લાભ મળશે

ગુરૂવારે મહાવીર જ્યંતિની જાહેર રજા બીજો શનિવાર અને રવિવારની જાહેર રજા સોમવારે આંબેડકર જયંતિની રજા ગાંધીનગરઃ ગુજરાત સરકારની કર્મચારીઓને 5 દિવસનું મીની વેકેશન ભોગવી શકે એવો યોગ ઊભો થયો છે. જોકે 5 દિવસનું મીની વેકેશન ભોગવવું હોય તો કર્મચારીઓએ એક દિવસની કેઝ્યુલ રજા લેવી પડશે. જો એક દિવસથી રજા મળશે તો કર્મચારીઓને સળંગ 5 દિવસની […]

દિવાળીને ધ્યાનમાં રાખી સરકારી કર્મચારીઓના પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી કરાશે

અમદાવાદઃ દીવાળીના તહેવારોને અનુલક્ષી રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજ્ય સરકારના કર્મચારીઓને ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી 23 થી 25 ઓક્ટોબર દરમિયાન કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સમય મર્યાદા બાદ રજુ કરવામાં આવેલ […]

પાકિસ્તાનમાં હવે સરકારી અધિકારી-કર્મચારીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે

પીએમ શરીફે સોશિયલ મીડિયાને લઈને કર્યો નિર્દેશ સરકારના નિર્દેશનું પાલન નહીં કરનાર સામે થશે કાર્યવાહી નવી દિલ્હીઃ આર્થિક રીતે મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં સરકારના કેટલાક નિર્ણયોને પગલે પ્રજામાં રોષ ફેલાયો છે. દરમિયાન પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે સરકારી કર્મચારીઓને લઈને એક આદેશ જાહેર કર્યો છે, જેમાં પરવાનગી વિના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવામાં […]

RSS ના કાર્યક્રમમાં હવે સરકારી કર્મચારીઓ ભાગ લઈ શકશે, મોદી સરકારે 58 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવ્યો

નવી દિલ્હીઃ સરકારી કર્મચારીઓ હવે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ના કોઈ પણ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. કેન્દ્ર સરકારે આરએસએસના કાર્યક્રમોમાં સરકારી કર્મચારીઓના ભાગ લેવા ઉપરના પ્રતિબંધને 58 વર્ષ બાદ હટાવ્યો છે. જો કે, સત્તાવાર રીતે આ અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ભાજપ અને કોંગ્રેસે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ હટાવવા મામલે દાવો […]

‘માતા-પિતા અથવા સાસરિયાં સાથે સમય વિતાવો…’, કર્મચારીઓને આ રાજ્યમાં તેમના પ્રિયજનો માટે રજાઓ મળશે; સરકાર તરફથી મોટી જાહેરાત

આસામ સરકારે તેના કર્મચારીઓ માટે નવેમ્બરમાં બે દિવસની સ્પેશિયલ કેઝ્યુઅલ લીવની જાહેરાત કરી છે. આ રજા કર્મચારીઓને આપવામાં આવે છે જેથી તેઓ તેમના માતા-પિતા અથવા સાસરિયાઓ સાથે સમય વિતાવી શકે. મુખ્યમંત્રી કાર્યાલય (CMO) એ ગુરુવારે આ માહિતી આપી. તે કહે છે કે ખાસ રજાઓનો ઉપયોગ અંગત આનંદ માટે કરી શકાશે નહીં અને જેમના માતા-પિતા કે […]

ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓએ જુની પેન્શન યોજનાની માગ સાથે કર્યું વિરોધ પ્રદર્શન

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી કર્મચારીઓ જુની પેન્શન યોજના સહિત વિવિધ પડકર પ્રશ્નોના ઉકેલ માટે ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે. હવે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે જ પાટનગર ગાંધીનગરમાં મોટી સંખ્યામાં એકઠા થઈને કર્મચારીઓએ હાથમાં બેનર્સ, પ્લેકાર્ડ દર્શાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતુ. દરમિયાન કર્મચારીઓએ વિધાનસભા તરફ કૂચ કરતા પોલીસે અટકાવ્યા હતા. ગુજરાત રાજ્ય કર્મચારી […]

સરકારી કર્મચારીઓની સેવાઓનું ડિજિટાઈઝેશન, CMએ HRMS 2.0 પોર્ટલનું કર્યું ઉદઘાટન

ગાંધીનગરઃ રાજ્યમાં આજે સુશાસન દિવસ નિમિત્તે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના પાંચ લાખથી વધુ અધિકારી-કર્મચારીઓને લાભ થાય તે હેતુસર ‘કર્મયોગી HRMS 2.૦: સેવા, ક્ષમતા અને વિકાસ’ પોર્ટલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જી.એ.ડી. દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પોર્ટલમાં રાજ્યના અધિકારી-કર્મચારીઓની સેવાપોથી, રજાઓ, રજા પ્રવાસ ભથ્થા, APAR, તથા પગાર સહિતની વિવિધ સેવાઓનું ડિજીટાઇઝેશન કરવામાં આવ્યું છે. […]

હવે અધિકારીની પૂર્વ મંજૂરી વિના સરકારી કર્મીઓ ખાનગી સંસ્થાઓ પાસેથી નહીં લઈ શકે પુરસ્કાર -કેન્દ્રનો આદેશ

દિલ્હી – ઘણી વખત ખાનગી સંસ્થાઓ દ્વારા સરકારી કર્મચારીઓને પુરસ્કારની નવાઝવામાં આવતા હોય છે અને કર્મીઓ પણ આ ખાનગી સંસ્થાના પુરસ્કાર સ્વીકારી લે છે જો કે હવે આવું શક્ય બનશે નહાઈ સાકર દ્વારા આ મામલે એક માર્ગ દર્શિકા જારી કરવામાં આવી છે . કેન્દ્રએ ખાનગી સંસ્થાઓ પાસેથી પુરસ્કારો મેળવતા સરકારી કર્મચારીઓ પર નવી માર્ગદર્શિકા બહાર […]

કાશ્મીરઃ આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તબીબ-પોલીસ કર્મચારી સહિત 4 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરાયાં

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીર પ્રશાસને બુધવારે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ડોક્ટર અને એક પોલીસકર્મી સહિત ચાર સરકારી કર્મચારીઓને બરતરફ કર્યા હોવાનું જાણવા મળે છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર, શ્રીનગરની એસએમએચએસ હોસ્પિટલના ડૉ. નિસાર-ઉલ-હસન, પોલીસ કોન્સ્ટેબલ અબ્દુલ મજીદ ભટ, લેબોરેટરી કર્મચારી અબ્દુલ સલામ રાથેર અને શિક્ષક ફારૂક અહેમદ મીરને ભારતના બંધારણની કલમ 11ની જોગવાઈઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code