1. Home
  2. Tag "Guidelines"

પરિવહન ક્ષેત્રે ગ્રીન હાઇડ્રોજનના ઉપયોગના પ્રારંભિક આયોજન માટે કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા બહાર પાડી

નવી દિલ્હીઃ સરકારે ટ્રાન્સપોર્ટેશન ઈંધણમાં ગ્રીન હાઈડ્રોજનના ઉપયોગ માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા માટે માર્ગદર્શિકા જારી કરી છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ માર્ગદર્શિકા બહાર પાડી છે. ગ્રીન હાઇડ્રોજન વિદ્યુત વિચ્છેદન પ્રક્રિયા દ્વારા પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો જેમ કે પવન અને સૌર ઉર્જામાંથી પાણી દ્વારા વીજળી ચલાવીને ઉત્પન્ન થાય છે. રિન્યુએબલ એનર્જી […]

કેન્દ્રએ ખતરનાક માલસામાનના પરિવહનમાં સલામતીની ખાતરી કરવા માટે માર્ગદર્શિકા બહાર પાડી

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS), ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થાએ ખતરનાક માલના પરિવહનમાં સલામતી વધારવાના હેતુથી તાજેતરમાં નવી માર્ગદર્શિકા પ્રકાશિત કરી છે. માર્ગદર્શિકા, જેને ‘IS 18149:2023 – ખતરનાક ચીજવસ્તુઓનું પરિવહન – માર્ગદર્શિકા’ તરીકે ઓળખવામાં આવે છે, તે BIS ની પરિવહન સેવા વિભાગીય સમિતિ, SSD 01, હેઠળ ઘડવામાં આવી છે અને સમગ્ર દેશમાં જોખમી સામગ્રીના સલામત હેન્ડલિંગ […]

વાયુ પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ,ગાઈડલાઈન જારી

દિલ્હી:રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને લઈને કેન્દ્ર સરકાર ઘણી સતર્ક છે. રવિવાર થી દિલ્હી-NCRમાં ઉદ્યોગો અને વ્યાપારી વિસ્તારોમાં કોલસાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.આ સાથે ગેરકાયદે ઈંધણ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને આજથી ઔદ્યોગિક ક્ષેત્ર, સ્થાનિક અને પરચુરણ એપ્લિકેશનમાં કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની સૂચનાઓ જારી […]

કેનેડાના વિઝામાં વિલંબથી વિદ્યાર્થીઓ પરેશાન,એમ્બેસીએ ગાઈડલાઈન જાહેર કરી કહી આ વાત

દિલ્હી:ભારતમાંથી ભણવા માટે કેનેડા જતા વિદ્યાર્થીઓને વિઝામાં વિલંબના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.સપ્ટેમ્બરથી નવું સત્ર પણ શરૂ થઈ રહ્યું છે.જેના કારણે વિદ્યાર્થીઓ ભારે પરેશાન જોવા મળે છે.જો કે હવે ભારતીય દૂતાવાસ દ્વારા એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.ઓટાવામાં ભારતીય હાઈ કમિશને કેનેડિયન સત્તાવાળાઓને ભારતના વિદ્યાર્થીઓ માટે વિઝા અરજીઓની પ્રક્રિયા ઝડપી બનાવવા વિનંતી કરી […]

એરપોર્ટ ઉપર બર્ડહીટની ઘટનાને એટકાવવા મુદ્દે DGCAએ જાહેર કરી ગાઈડલાઈન

નવી દિલ્હીઃ ઉડ્ડયન નિયમનકાર DGCA એ એરપોર્ટ પર પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ સાથે વિમાન અથડાવાની ઘટનાઓની તપાસ કરવા માટે માર્ગદર્શિકા જારી કરી હતી. આમાં રેન્ડમ પેટર્નમાં નિયમિત પેટ્રોલિંગ કરવાનું અને જ્યારે પણ વન્યજીવ સંબંધિત કોઈ પ્રવૃત્તિ હોય ત્યારે પાઇલોટ્સને જાણ કરવાનો સમાવેશ થાય છે. અમદાવાદ એરપોર્ટ સહિત દેશના અન્ય એરપોર્ટ ઉપર અવાર-નવાર બર્ટહીટની ઘટના બને […]

ભારતઃ મંકીપોક્સનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું, ગાઈડલાઈન જાહેર કરાઈ

નવી દિલ્હીઃ કેરળમાં ચેપી અને જીવલેણ મંકીપોક્સ રોગનો પહેલો કેસ મળ્યા બાદ, સરકાર હરકતમાં આવી છે.  આ રોગની તપાસ માટે, પુણે સ્થિત ICMR-NIV (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્યુનિકેબલ ડિસીઝ, પૂણે) એ સમગ્ર દેશમાં 15 પ્રયોગશાળાઓને પરીક્ષણ માટે તાલીમ આપી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ મંકીપોક્સના સંચાલન માટે માર્ગદર્શિકા જારી કરી હતી. આ મુજબ, લોકોએ વિદેશ પ્રવાસ […]

UAEએ હજ યાત્રા અંગે માર્ગદર્શિકા જારી કરી,યાત્રિકોની સુવિધા માટે લેવામાં આવેલા નવા પગલાં  

દિલ્હી:સાઉદી અરેબિયાના આરોગ્ય અને નિવારણ મંત્રાલય (MoHAP) એ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ડિજિટલ જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે, જેમાં હજ યાત્રા માટે સાઉદી અરેબિયા આવતા યાત્રાળુઓ માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.મંત્રાલયે દેશ છોડતા પહેલા વધુને વધુ યાત્રાળુઓને લાભ મળે તે માટે દેશના ઘણા એરપોર્ટ પર સમાન કાર્યક્રમ શરૂ કર્યો છે. આમાં, મંત્રાલયની […]

ICMRએ ટાઇપ-1 ડાયાબિટીસ અંગે માર્ગદર્શિકા જાહેર કરી  

ટાઇપ-1 ડાયાબિટીસ અંગે માર્ગદર્શિકા જાહેર કરી ICMRએ જાહેર કરી માર્ગદર્શિકા અગાઉ ટાઇપ-2 ડાયાબિટીસ માટે માર્ગદર્શિકા જાહેર થઇ હતી દિલ્હી:દેશમાં ફરી એકવાર કોરોનાના વધતા જતા કેસોને જોતા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ટાઈપ-1 ડાયાબિટીસને લઈને ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે.આ દિશાનિર્દેશો બાળકો અને કિશોરોમાં ટાઇપ 1 ડાયાબિટીસના વધતા જતા કેસોનો ઉલ્લેખ કરે છે. અગાઉ ICMR […]

ગુજરાતમાં કોરોના: આજથી નવી ગાઈડલાઈન્સ મુજબ આ પ્રકારે રહેશે છૂટછાટ

ગુજરાતમાં કોરોનાની નવી ગાઈડલાઈન આ પ્રકારે રહેશે છૂટછાટ 24 કલાક ફૂડ ડિલીવરી ચાલુ રહેશે ગાંધીનગર: રાજ્યમાં 8 મનપા સહિત 27 શહેરોમાં 4 ફેબ્રુઆરી સુધી રાત્રી કર્ફ્યું યથાવત, રેસ્ટોરન્ટસ હોમ ડીલીવરી સેવા 24 કલાક ચાલુ રાખી શકશે.હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં […]

શ્રાવણ મહિનામાં તહેવારોની ઊજવણી માટે સરકાર ગાઈડલાઈન બનાવશેઃ નીતિન પટેલ

ગાંધીનગરઃ  પવિત્ર ગણાતા શ્રાવણ મહિનાના આગમનને હવે ચાર દિવસ બાકી રહ્યા છે. શ્રાવણના પ્રારંભ  સાથે જ અનેક તહેવારોની પણ શરૂઆત થશે. ગુજરાતમાં લોકો ધામધૂમથી અને ભક્તિભાવ પૂર્વક તહેવારોની ઊજવણી કરતા હોય છે. જોકે, હજુ પણ કોરોનાનું સંકટ ટળ્યું નથી. તેથી દરેકે સતર્કતા રાખવાની જરૂર છે. ગુજરાત સરકારે પણ શ્રાવણ માસથી શરૂ થતાં તહેવારો માટે ખાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code