1. Home
  2. Tag "Gujarati Akhbar"

ખંભાળિયા હાઈવે પર ટોલનાકા પાસે યાત્રિકોની બસ પલટી જતા 6 પ્રવાસીઓ ઘવાયા

જામનગર, 15 એપ્રિલ 2026: Passenger bus overturns રાજકોટ-જામનગર અને દ્વારકા હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં ખંભાળિયા હાઈવે પર યાત્રાળુઓની લકઝરી બસ પલટી ગઈ હતી. જામનગર- ખંભાળિયા હાઇ-વે પર બેડ ટોલનાકા પાસે જામનગરથી દ્વારકા યાત્રાળુઓને લઈને જઈ રહેલી ખાનગી મિનિ બસ  પલટી જતા બે મહિલા સહિત છ મુસાફરોને […]

સુરતમાં ભાજપ દ્વારા પેટા ચૂંટણીનું બેનર લગાવાતા સોશિયલ મિડિયામાં મજાક ઊડી

સુરત, 15 એપ્રિલ 2026: BJP’s by-election banner gets mocked on social media શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. ચૂંટણી પ્રચારમાં અન્ય રાજકીય પક્ષો કરતા ભાજપ પ્રથમ હરોળમાં છે. શહેરના વૉર્ડ નંબર 14મા ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા ચૂંટણી કાર્યાલય પર ‘સામાન્ય ચૂંટણી’ના બદલે ‘પેટા ચૂંટણી કાર્યાલય’ લખવામાં આવતા વિરોધ પક્ષો અને સોશિયલ મીડિયા […]

કચ્છમાં નર્મદાની ગાગોદર બ્રાન્ચ કેનાલ તૂટતા 15 દિવસથી લાખો લિટર પાણીનો વેડફાટ

ભૂજ, 15 એપ્રિલ 2026: Gap in Gagodar branch canal of Narmada  કચ્છના વાગડ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે ખેડૂતોની સિંચાઈ માટે બનાવવામાં આવેલી નર્મદાની ગાગોદર બ્રાંચ કેનાલ અવાર-નવાર તૂટવાના બનાવો બને છે ત્યારે ફરીવાર ભચાઉ તાલુકાના રાજસ્થળી અને રાપર તાલુકાના કુંભારીયા સીમમાંથી પસાર થતી માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. છેલ્લા 15 દિવસથી આ ગાબડામાંથી લાખો […]

બનાસકાંઠાના પાંથાવાડ-ગુંદરી હાઈવે પર બે ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો

પાલનપુર, 15 એપ્રિલ 2026: Accident between two tankers બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ પાંથાવાડા-ગુંદરી હાઈવે પર સર્જાયો હતો. આજે વહેલી સવારે પાંથાવાડા કન્યા વિદ્યાલય નજીક એક કેમિકલ ટેન્કરે દૂધ ભરેલા ટેન્કરને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે દૂધ ભરેલું ટેન્કર પલટી ગયું અને રોડ પર […]

કમુરતા ઉતરતાની સાથે જ 19મી એપ્રિલથી લગ્નગાળાનો થશે પ્રારંભ, લગ્નો માટે 28 શુભમુહૂર્તો

અમદાવાદ, 15 એપ્રિલ 2026: The wedding season will begin from April 19th as soon as the moon sets  કમુરતા ઉતરતાની સાથે 19મી એપ્રિલથી લગ્નગાળાની સીઝન શરૂ થશે. લગ્નો માટે અગાઉથી પાર્ટી પ્લોટ્સ, કેટરીંગ, કર્મકાંડી પંડિતો, કેટરિંગ સહિતના બુકિંગ થઈ ગયા છે. 19મી એપ્રિલે અખાત્રિજનો દિન વણજોયું મુહૂર્ત ગણાતું હોવાથી અનેક લગ્નો યોજાશે. આ ઉપરાંત વાસ્તુ […]

તબીબી વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટેની NEET (UG) 3જીમેને રવિવારે લેવાશે

અમદાવાદ, 15 એપ્રિલ 2026:   તબીબ વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિટી એન્ડ અન્ટ્રન્સ ટેસ્ટ (નીટ-યુજી) આપવી ફરજિયાત છે. ત્યારે ગુજરાત સહિત દેશભરમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા તા.3 મેને રવિવારના રોજ નીટ-યુજીની પરીક્ષા લેવાશે. દેશમાં 552 શહેરોમાં નીટ-યુજીની પરીક્ષા આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂમાં લેવાશે. NEET (UG)-2026 માટેનું […]

પાલિતાણાના મોખડકા ગામની સીમમાં 3 શખસો પિસ્તોલ અને કાર્ટિંસ સાથે પકડાયા

ભાવનગર, 15 એપ્રિલ 2026: 3 men caught with pistols and cartridges  જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાલીતાણા તાલુકાના મોખડકા ગામની સીમમાં આવેલી વાડીમાં રેડ કરતાં હથિયારના સોદા માટે ભેગા થયેલા ત્રણેય શખ્સોને ઝડપી લઈ તેમની પાસેથી મેગેઝીનવાળી પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સહિત કુલ રૂ. 20,300નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય આરોપીઓને પાલીતાણા ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપ્યા હતા, […]

રાજકોટમાં આજી ડેમ બાદ ન્યારી ડેમને નર્મદાના નીરથી છલોછલ ભરી દેવાયો

રાજકોટ, 15 એપ્રિલ 2026: Nyari Dam filled to overflowing with Narmada water  શહેરમાં દર ઉનાળામાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાતી હોય છે. જો કે છેલ્લા કેટલાક વર્ષથી સૌની યોજના હેઠળ નર્મદાના નીરથી શહેરના આજી અને ન્યારી ડેમને નર્મદાના પાણીથી ભરી દેતા શહેરીજનોને ઉનાળા દરમિયાન પણ પુરતુ પાણી મળી રહે છે. એટલે નર્મદા યોજના રોજકોટ માટે […]

વડોદરામાં ચેઈન સ્નેચિંગ અને વાહનોની ચોરી કરતો રિઢો આરોપી પકડાયો

વડોદરા, 15 એપ્રિલ 2026: Accused of chain snatching and vehicle theft arrested  શહેરમાં ચેઈન સ્નેચિંગ અને વાહન ચોરીના બનાવો વધતા ગુના ડિટેઈન કરવા માટે માટે પોલીસ કમિશનરે સુચના આપતા પોલીસે ચેઈન સ્નોચિંગ અને વાહનોની ચોરી કરતા રિઢા આરોપીને પકડી પાડ્યો છે. આ રિઢો આરોપી અમદાવાદમાં પોતાની જ પત્ની પર છરી વડે હુમલાના ગુનામાં વોન્ટેડ હતો. […]

અમદાવાદમાં વાસણા બેરેજના દરવાજાની મરામત માટે સાબરમતી નદી ખાલી કરાશે

અમદાવાદ, 15 એપ્રિલ 2026: Sabarmati river will be emptied શહેરમાં સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના 18 દરવાજાને રિપોરિંગ કરવાની કામગીરી હાથ ધરવાની હોવાથી સાબરમતી નદીને આજથી ખાલી કરવામાં આવી રહી છે. હવે ત્રણ મહિના સુધી એટલે કે ચોમાસા સુધી સાબરમતી નદી પાણીથી ભરેલી જોવા નહીં મળે, સાબરમતી નદીમાંથી પાણી ખાલી થતા જ  સુભાષબ્રિજના સુપર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code