1. Home
  2. Tag "Gujarati literature"

વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠની સાર્ધ શતાબ્દી નિમિત્તે સાહિત્યિક વ્યાખ્યાન યોજાયું

અમદાવાદ, 2 જૂન 2026 – નિબંધકાર, અનુવાદક, ચરિત્રકાર વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠની સાર્ધ શતાબ્દી નિમિત્તે શહેરમાં ગઈકાલે સોમવારે સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન થયું હતું. ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘સા વિદ્યા’ શીર્ષક હેઠળ આયોજિત આ કાર્યક્રમ મિલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે યોજાયો હતો. કાર્યક્રમના આયોજક ઓમ કૉમ્યુનિકેશન દ્વારા આપવામાં આવેલી […]

જીવનઝરૂખો.. આનંદ આમાર ગોત્ર, ઉત્સવ આમાર જાતિ

“આ જગતને ચાહીએ છીએ ત્યારે જ આપણે જીવન પામીએ છીએ.” જીવનભર માનવી ખુશીની શોધમાં મથતો રહે છે. સુખ સગવડના બધાં ભૌતિક સાધનો વસાવાઇ ગયા પછી પણ એ ખુશી ક્ષણિક નીવડે છે. થોડા જ સમયમાં મન એ બધાથી ધરાઇ જાય છે અને  ફરી કશુંક નવું શોધવાની ઝંખના ભીતરમાં જાગે છે. કંઇક જોઇએ છે, બધું હોવા છતાં […]

સુશ્રી પિનલ સોજિત્રાની પ્રથમ નવલકથા ‘પરમસિદ્ધા’નું વિમોચન થયું

અમદાવાદ, 12 મે 2026 – ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં તાજેતરમાં એક નવું પદાર્પણ થયું છે. સરકારી અધિકારી તરીકે ફરજ બજાવતાં સુશ્રી પિનલ સોજિત્રાએ તેમની પ્રથમ નવલકથા લખીને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે તાજા પવનની દિશા ખોલી છે. તેમની પ્રથમ નવલકથા ‘પરમસિદ્ધા’નું વિમોચન જિતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હૉલ ખાતે થયું હતું. પુસ્તકનું વિમોચન ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. અમી […]

જીવન ઝરૂખેથીઃ યાત્રા… આંખ ખોલવા અને મીંચાવા વચ્ચેની

“આંખ ખોલું તો મોસૂઝણું, ને આંખ મીંચું તો રાત ખૂલવા ને મીંચવા વચ્ચે, આપણી છે ઠકરાત” – દિલીપ જોશી જીવન એટલે શું? શો અર્થ છે જિંદગીનો? કોઇપણ સંવેદનશીલ માનવીની ભીતરમાં આવા કોઇ પ્રશ્નો કદીક ઉઠતા રહે છે. જીવનનાં રહસ્યોને ઉકેલવાની મથામણ ભીતરમાં ચાલતી રહે છે. કદીક જીવનભર મથવા છતાં સંતોષકારક જવાબ નથી મળી શકતો. તો […]

જીવનઝરુખોઃ કાગા એની કાણ ઘર ઘર મંડાશે

ऐसी वाणी बोलिए, मनका आपा खोय औरनको शीतल करें,आपहुं शीतल होय. વાણી  ..ભાષા એટલે ઇશ્વરે માત્ર માનવીને આપેલું અણમોલ વરદાન..એ અણમોલ વરદાનનો આપણે કેવો ઉપયોગ કરીએ છીએ.. એના ઉપર આપણી સફળતાનો ઘણો આધાર રહેતો  હોય છે. જેણે જીભ જીતી એણે જગ જીત્યું.. મીઠા બોલા માનવી..કાગા એની કાણ ઘર ઘર મંડાશે.. એક રાજા હતો. યુદ્ધ દરમ્યાન […]

જીવનઝરુખો.. બારીની બહાર આપણને શું દેખાય છે?

જીવન એટલે વીતી ગયેલી ક્ષણો કે આવનારી ક્ષણો નહીં પણ આજની આ પળ..બસ..એથી વિશેષ કશું નહીં. કેમ કે આ પછીની ક્ષણની પણ આપણે ચોક્કસપણે આગાહી કરી શકતા નથી. આવનારી પળમાંથી શું અવતરશે એ કોઇ જાણી શકતું નથી. સમયની એક વામન ક્ષણમાં વિરાટ શક્યતાઓ સમાયેલી હોય છે એ આપણે સૌ જાણીએ છીએ. પણ આપણી આ ક્ષણનો […]

જીવનઝરુખોઃ રેતી પર લખીશું કે પથ્થર પર?

ઇચ્છાઓ, અપેક્ષાઓ, નિરાશાઓ, વ્યથાઓ, એક શ્વાસની પૂતળીને ઘણી બેનપણી છે.  ભગવતીકુમાર  શર્મા જન્મથી મરણ સુધીની જીવનયાત્રામાં માનવીની  અનંત ઇચ્છાઓની આવનજાવન દરિયાના મોજાની જેમ એક પછી એક એક એમ સતત ચાલુ રહે છે. માનવીને જાણે એક જીવનમાં અનેક જીવન જેટલું જીવી લેવું છે, પેઢીઓ સુધી ચાલે એટલું કમાઇ લેવું છે. પૈસો, કીર્તિ, સત્તા પ્રેમ, અનેક અપેક્ષાઓ […]

જીવનઝરૂખો..  રસ્તો કરી જવાના..

“રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે  મૂંઝાઇ મનમાં, મરી જવાના!” ઘાયલ. કાળમીંઢ પથ્થરને તોડીને નાનકડું ઝરણું પણ ખળખળ વહીને પોતાનો રસ્તો કરી લે છે. તો કાળા માથાનો માનવી ધારે તો શું  ન કરી શકે? એની વિચાર શક્તિ કેવી અદભૂત છે. એક જાણીતું ઉદાહરણ જોઇએ. વર્ષો પહેલાંની વાત છે. એક રાજા  ધૂની અને […]

જીવનઝરૂખોઃ સંઘર્ષમાં ઝળહળતી જિંદગી..

Jeevan Jharukho જિંદગી દુઃખમાં વધુ ઝળહળતી લાગે છે  નદીમાં હોય છે પથ્થર, તો એ ખળખળતી લાગે છે. યેસ.. જીવન એટલે સુખ, દુ:ખ,ખુશી અને  પીડાનો સરવાળો.. જીવનમાં પરમ વિષાદની પળો આવે છે તો  ખુશીની છલકતી પળૉ પણ ગેરહાજર નથી જ રહેતી.  દુ:ખ  વિના સુખની કીમત જલદી સમજાતી નથી. રોજ ઘરમાં પ્રકાશ હોય, પંખા કે એસી. ચાલતા […]

જીવનઝરુખો.. નાનકડી ટોર્ચના અજવાળે..

દૂર માર્ગ જોવા લોભ લગીર ના, મારે એક ડગલું બસ થાય.. પ્રેમળ જ્યોતિ, તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ.. એક શિશુ પ્રથમ સ્વતંત્ર  પગલું ભરે છે પછી જીવનભર એની યાત્રા વણથંભી ચાલુ રહે છે. એક એક ડગલું ભરીને જ જીવનપથ કપાય છે. એક મુસાફર યાત્રાએ જવા નીકળ્યો. ચાલતા ચાલતા રાત પડી ગઇ. મુસાફર પાસે એક ફાનસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code