1. Home
  2. Tag "Gyanvapi Masjid"

જ્ઞાનવાપી વ્યાપી મસ્જિદનો ASI દ્રારા સર્વેને લઈને વારાણસીમાં હાઈ એલટ, સુરક્ષા વધારાઈ

દિલ્હીઃ- જ્ઞાનવ્યાપી મસ્જિદના એએસઆઈ સર્વેને લઈને વિતેલા દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે મંજુરી આપીને મુસ્લિમ કોર્ટની અરજી ના મંજુર કરી દીધી હતી ત્યારે બાદ આજે વારાણસીમાં આ મસ્જિદનો થોડી વારમાં સર્વે શરુ થવા જઈ રહ્યો છે જેને લઈને હાઈ એલર્ટ જોવા મળી રહ્યું છે પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોજ શુક્રવાર હોવાથી જુમ્માની નમાજમાં મોટા પ્રમાણમાં મુસ્લિમોની અવર જવર […]

જ્ઞાનવ્યાપી મસ્જિદ મામલે અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય – ASIનો સર્વે ચાલુ રાખવાનો આદેશ

દિલ્હીઃ- અલાહાબાદ હાઈકોર્ટ તરફથી મુલ્સિમ રક્ષને મોટો ફટકો પડ્યો છે  હાઈકોર્ટે જ્ઞાનવાપી કેસમાં ASI સર્વેને મંજૂરી આપી છે. હાઈકોર્ટે ASI સર્વેને મંજૂરી આપતા કહ્યું કે તેનાથી કોઈને નુકસાન થયું નથી. જો કે મુસ્લિમ પક્ષે સર્વે અટકાવવાની માંગણી કરી હતી. હાઈકોર્ટે જિલ્લા ન્યાયાધીશના આદેશને માન્ય રાખ્યો હતો. આ સાથે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દેવામાં આવી હતી. […]

આધુનિક મશીનોનો ઉપયોગ, ચારેબાજુ ટ્રેન્ચ લગાવાયા, કંઈક આ રીતે થઈ રહ્યો છે જ્ઞાનવ્યાપી મસ્જિદનો સર્વે

વારાણસીઃ- જ્ઞાનવ્યાપી મસ્જિદનો સર્વે આજે વહેલી સવારથી શરુ કરવામાં આવ્યો છે વારાણસીમાં જિલ્લા ન્યાયાધીશની કોર્ટના આદેશ પર, ASIની ટીમે સોમવારે સવારથી જ્ઞાનવાપી કેમ્પસમાં વૈજ્ઞાનિક સર્વેક્ષણ શરૂ કરી દીઘુ છે. જેમાં દેશના અનેક શહેરોના ASI નિષ્ણાતો રવિવારે રાત્રે જ અહીં વારાણસી ખાતે પહોંચ્યા હતા. કંઈ રીતે થઈ રહ્યો છે સર્વે જાણો અહીં વિગતવાર આજરોજ સૌ પહેલા […]

વિવાદાસ્પદ જ્ઞાનવાપી મસ્જિદઃ શિવલીંગની પુજા કરતા સ્વામી અવિમુક્તેશ્વરાનંદજી અટકાવવાના પ્રયાસો

નવી દિલ્હીઃ વારાણસીમાં વિવાદાસ્પદ જ્ઞાનવાપી મસ્જિદના વઝુખાનામાં શિવલિંગને જળ ચઢાવવાની અને પૂજા કરવાની જાહેરાત કરનાર શ્રી શંકરાચાર્ય સ્વામિસ્વરૂપાનંદજીના શિષ્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ વહીવટી તંત્ર પાસે મંજૂરી માગી હતી. પરંતુ વહીવટી તંત્રએ મંજૂરી આપી ન હતી. એટલું જ નહીં આજે તેમના મઠની બહાર પોલીસ તૈનાત કરીને તેમને અટકાવામાં આવ્યાં હતા. જેથી અવિમુક્તેશ્વરાનંદજીએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે […]

જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીના શિષ્યની શિવલિંગ પૂજાની જાહેરાત

લખનૌઃ વિવાદાસ્પદ જ્ઞાનવાપી મસ્જિદના સંકુલમાં હિન્દુ ધર્મના અનેક પ્રતિકો મળી આવ્યાં છે. હાલ સમગ્ર મામલો કોર્ટમાં પેન્ડીંગ છે. બીજી તરફ હિન્દુ ધર્મના સંતો-મહંતો પણ જ્ઞાનવાપીમાં શિવલીંગની પુજા કરવાની મંજૂરી માંગી રહ્યાં છે. જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા ‘શિવલિંગ’ની પૂજાને લઈને એક અગ્રણી હિન્દુ સંતે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં કોર્ટના નિર્દેશો પર હાથ ધરાયેલા સર્વે દરમિયાન ત્યાં હાજર વઝુખાનામાંથી […]

જ્ઞાનવાપી મસ્જિદની જેમ દુનિયાના આ ધાર્મિક સ્થળોને લઈને પણ ચાલી રહ્યો છે વિવાદ

ભારતમાં જ્ઞાનવાપી મસ્જિદને લઈને બે ધાર્મિક સમુદાયો વચ્ચે કથિત વિવાદ થયો છે. મસ્જિદમાં શિવલિંગનો દાવો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. અહીં કરાયેલા સર્વે બાદ મસ્જિદમાં શિવલિંગનો વિવાદ વધી ગયો છે. અગાઉ, સર્વેક્ષણ ટીમે ગુરુવારે અહીં તેનું કામ કર્યું હતું અને કોર્ટ સમક્ષ તેનો અહેવાલ રજૂ કર્યો હતો. જો કે આ મામલો ઘણા સમયથી ચાલી રહ્યો હતો, […]

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ વચ્ચે કર્ણાટકમાં ટીયુ સુલતાને બનાવેલી મસ્જિદને લઈને વિવાદ

બેંગ્લોરઃ ઉત્તરપ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદને લઈને વિવાદ સર્જાયો છે અ કોર્ટના આદેશને પગલે કોર્ટમાં સર્વે કરવામાં આવ્યો હતો. હવે કર્ણાટકમાં ટીપુ સુલ્તાનના શાસન દરમિયાન બાંધવામાં આવેલી મસ્જિદને લઈને વિવાદ ઉભો થતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. જે સ્થળ ઉપર મસ્જિદ બનાવાઈ હતી ત્યાં ક્યારેક હનુમાનજીનું મંદિર હોવાનો દાવો કરાઈ રહ્યો છે. તેમજ હિન્દુ સંગઠનોએ અહીં પુજા […]

જ્ઞાનવાપી મસ્જિદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આવતીકાલે સુનાવણી યોજાય તેવી શકયતા

લખનૌઃ વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદમાં કોર્ટના આદેશના પગલે સર્વેની કામગીરી ચાલી રહી છે. દરમિયાન સમગ્ર મામલો સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો હતો. આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને પીએસ નરસિમ્હાની બેંચ અંજુમન ઈનાઝાનિયા મસ્જિદની મેનેજમેન્ટ કમિટિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. સ્થાનિક અદાલત દ્વારા જાહેર કરાયેલા સર્વેના આદેશને 1991ના પ્લેસ ઓફ વર્શીપ […]

જ્ઞાનવાપી મસ્જિદઃ નંદી નજીક શિવલિંગ મળ્યાનો દાવો

લખનૌઃ જ્ઞાનવાપી મસ્જિદમાં 14 મેથી ચાલી રહેલું સર્વેનું કામ મંગળવારે પૂરું થયું. હવે સર્વેનો રિપોર્ટ બુધવારે 17 મેના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યારે સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ પક્ષકારો દ્વારા તમામ પ્રકારના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે. જેમાં હિંદુ પક્ષના મતે મસ્જિદમાંથી વુઝુખાના પાસે નંદીના મોં આગળ 12 ફૂટ 8 ઈંચ વ્યાસનું શિવલિંગ […]

જ્ઞાનવાપી મસ્જિદમાં પ્રથમ દિવસનું વિડીયોગ્રાફી સર્વેક્ષણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ

લખનૌઃ વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદની અંદર વિડીયોગ્રાફી સર્વેક્ષણ કાર્ય શનિવારે પ્રથમ દિવસે સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. આ દરમિયાન બેઝમેન્ટના પાંચ રૂમનો સર્વે કરવામાં આવ્યો હતો. ભવિષ્યમાં પણ વીડિયોગ્રાફી ચાલુ રહેશે. સર્વે બાદ ઉપરોક્ત જગ્યા ફરીથી સીલ કરવામાં આવી છે. વાદી-પ્રતિવાદી પક્ષે સર્વેની કામગીરીમાં સંપૂર્ણ સહકાર આપ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સૌ પ્રથમ સર્વે ટીમ સવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code