કોરોનાની સારવારમાં ચૂકથી પણ વાયરસનો નવો પ્રકાર સામે આવે છે: આઇસીએમઆર
કોરોના વાયરસના નવા પ્રકારને લઇને આઇસીએમઆરએ આપી ચેતવણી કોરોનાની સારવારમાં આડેધડ પદ્વતિથી વાયરસનો નવો પ્રકાર આવે છે રસીને આપવાની ખાસ પદ્વતિનો ખૂબ જ સાવધાનીપૂર્વક અનુસરણ કરવું પડશે નવી દિલ્હી: કોરોના વાયરસના નવા પ્રકારને લઇને ICMRએ ચેતવણી આપી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચએ ચેતવણી આપી છે કે કોરોનાની સારવારમાં જે નિર્ધારિત ના હોય તે પ્રકારને […]


