વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ભારત-દક્ષિણ કોરિયા સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો
નવી દિલ્હી, 24 જૂન 2026: India-South Korea Relations વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પડકારજનક વૈશ્વિક વાતાવરણ વચ્ચે ભારત-દક્ષિણ કોરિયા સંબંધોને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે સમાન મૂલ્યો અને પરસ્પર વિશ્વાસ ધરાવતા દેશોએ સાથે મળીને વધુ નજીકથી કામ કરવું જોઈએ. તેમણે સિઓલમાં દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી ચો હ્યુન સાથેની […]


