1. Home
  2. Tag "indian reilway"

આગામી 5 વર્ષમાં 3 હજાર નવી ટ્રેનો શરૂ કરવાનું રેલવેનું લક્ષ્ય

દિલ્હી: ભારતીય રેલવે ઘણી પ્રગતિ કરી રહ્યું છે ટ્રેન માં મળતી સુવિધાઓ હોય કે પછી ટ્રેનની સંખ્યા હોય દિવસેને દિવસે રેલવે ઘણી પ્રગતિ કરી યાત્રીઓને સરદ સુવિધા પ્રદાન કરે છે ત્યારે હવે રેલ્વેનું આગામી લક્ષ્ય ટ્રેનની સંખ્યા વધારવાનું છે .  આ બાબતને લઈને  રેલવે મંત્રી  અશ્વિની વૈષ્ણવે વિતેલા દિવસના રોજ  જણાવ્યું હતું કે તેઓ રેલવેની […]

રેલ્વે દ્રારા ટ્રેન અકસ્માતમાં મૃત્યુ અથવા ઈજાની ઘટનામાં એક્સ-ગ્રેશિયાની રકમ 10 ગણો વઘારો

દિલ્હી- ભારતીય રેલ્વે સતત પોતાના કામકાજમાં સુઘારો કરતી રહે છે ત્યારેરેલ્વે બોર્ડે ટ્રેન અકસ્માતમાં મૃત્યુ અથવા ઈજાના કિસ્સામાં આપવામાં આવતી એક્સ-ગ્રેશિયાની રકમમાં 10 ગણો વધારો કર્યો છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે એક્સ-ગ્રેટિયા રાહત છેલ્લે 2012 અને 2013માં સુધારવામાં આવી હતી.  ‘પીટીઆઈ-ભાષા’ દ્વારા પ્રાપ્ત 18 સપ્ટેમ્બરના રેલ્વેના પરિપત્રમાંથી મળેલી માહિતી અનુસાર “ટ્રેન અકસ્માતો અને અપ્રિય ઘટનાઓમાં જીવ […]

દેશના રેલ્વે સ્ટેશના પુનઃવિકાસ થવાથી કોઈ પણ પ્રકારના ભાડામાં નહી થાય વધારો – રેલ્વે મંત્રી

દિલ્હીઃ- દેશના અનેક રેલ્વે સ્ટેશનોની કાય પલટવા જઈ રહી છે ત્યારે કેટલાક લોકોના મનમાં સવાલ છે કે રેલ્વે અતિ સુવિધાઓથી સજ્જ બનતા તેના ભાડામામં કે પ્લેટફોર્મ ટિકિટના દરોમાં વધારો થી શકે છે જો કે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મામલે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે રેલ્વેએ દેશના લગભગ 1300 મોટા સ્ટેશનોને ‘અમૃત ભારત […]

ટ્રેનના અંતિમ કોચ ઉપર મોટા ‘X’ ચિન્હનો અર્થ જાણો… રેલવેએ જાહેર કર્યો અર્થ

નવી દિલ્હીઃ જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો, તો તમે જોયું હશે કે છેલ્લા કોચ પર એક મોટા ‘X’ ચિહ્ન છે. ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે તેનો કોઈ અર્થ છે અથવા તે ફક્ત છેલ્લા બોક્સ પર શા માટે બનાવવામાં આવે છે. હવે ખુદ રેલ્વે મંત્રાલયે ટ્વીટ કરીને આ નિશાનનો અર્થ સમજાવ્યો છે. આ ચિહ્ન […]

વર્ષ 2021-2022 દરમિયાન વરિષ્ટ નાગરિક યાત્રીઓની સંખ્યામાં ઘટાડો

સિનીયર સિટીઝન પેસેન્ઝર ઘટ્યા 2021-22 સુધીમાં આ પેસેન્જરોમાં 24 ટકા ઘટાડો દિલ્હીઃ- તાજેતરમાં જ ભારતીય રેલ્વે વિભાગ દ્રારા એક માહિતી જારી કરાઈ છે જેમાં સિનીયર સિટીઝનને લઈને કેટલીક બાબત સામે આવી છે જે પ્રમાણે વર્ષ 2021થી લઈને વર્ષ 2022 સુધીમાં વરિષ્ટ યાત્રીઓની સંખ્યામાં મોટા ઘટાડો દર્શાવાયો છે. આ રિપોર્ટ પ્રમાણે 2019-2020ની તુલનામાં 2021-22માં ટ્રેનમાં મુસાફરી […]

ભારતીય રેલવેની આવકમાં વધારો 53 ટકાનો વધારો

નવી દિલ્હીઃ કોરોના મહામારી બાદ હવે દેશ પહેલાની જેમ રેતગતિથી આગળ વધી રહ્યો છે. બીજી તરફ ભારતીય રેલવેની પણ તમામ ટ્રેનો દોડતી થઈ હોવાથી આવક પણ વધી છે. રેલવેનીᅠપેસેન્‍જર સેકશનમાંથી આવક એપ્રિલથી 8 ઓક્‍ટોબર 2022 દરમિયાન વર્ષના આધાર 52.92 ટકા વધીને 33,476 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. ગયા વર્ષના આ સમયગાળા દરમયાન આ સેકશનમાંથી 17394 […]

ભારતીય રેલવેઃ 10 મહિનાની બાળકીનું નોકરી માટે રજિસ્ટ્રેશન

નવી દિલ્હીઃ ભારતીય ઈતિહાસમાં કદાચ પ્રથમવાર 10 મહિનાની બાળકીનું નોકરીનું રજિસ્ટ્રેશન કરવવામાં આવ્યું છે. બાળકીના પિતા રેલવેમાં નોકરી કરતા હતા. એક અકસ્માતમાં બાળકીના માતા-પિતાનું અવસાન થયું હતું. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગ્રે ઉપસ્થિત અધિકારીઓ અને રેલવેના કર્મચારીઓ ભાવુક થઈ ગયા હતા. આ નોંધણીની પ્રક્રિયા દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે રાયપુર રેલ વિભાગમાં […]

ઉનાળાના વેકેશનમાં ચારધામ યાત્રા કરવી છે ? તો જાણીલો રેલ્વેની આ ખાસ ઓફર

  ભારતમાં ઘણા એવા ધાર્મિક સ્થળો છે, જેનો મહિમા વિદેશમાં પ્રસિદ્ધ છે. આ ધાર્મિક સ્થળોમાં ચાર ધામનું વિશેષ મહત્વ છે. દરેક શ્રદગ્ધાળું ઓછામાં ઓછા એક વખત ચાર ધામની મુલાકાત લેવા ઈચ્છે છે. ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, જો તમે ઉનાળાની રજાઓમાં ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો ચાર ધામની મુલાકાત લેવાની આ […]

રેલ્વેએ આપી રાહત- હવે 50 ના બદલે ફરીથી 10 રુપિયામાં મળશે પ્લેટફોર્મ ટિકીટ 

પ્લેટફોર્મ ટિકીના ભાવ ફરી ઘટાડવામાં આવ્યા કોરોનાને લઈને 50 રુપિયા હતા હવે 10 કરવામાં આવ્યા   મુંબઈઃ- કોરોના મહામારી દરમિયાન ભારતીય રેલ્વેએ સંક્રમણને ધ્યાનમાં રાખીને લોકોની વધુ ભીડ એકત્ર ન થાય તે માટે લાગુ કરાયેલા પ્રતિબંધોને હળવા કરવાનું શરૂ કરી દીધું છે. આ બાબતે સમાચાર છે કે મધ્ય રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના ભાવ ઘટાડવાનો નિર્ણય લીધો […]

પાન-મસાલા-ગુટખા ખાતા લોકો માટે ભારતીય રેલ્વેનું અનોખું અભિયાનઃ હવે થૂંકવા માટે મળશે ‘પોકેટ પિકદાની’ ,આ પહેલથી જાહેર સ્થળો એ ગંદકી થતા અટકશે

રેલ્વે વિભાગની અનોખી પહેલ પાન-મસાલા થૂંકવા માટે બનાવશે પોકેટ પિકદાની   દિલ્હીઃ-દેશભરમાં જાહેર સ્થળો પર પાન મસાલાના ડાઘ જોવા મળે છે,ખાસ કરીને જાહેર સ્થળો પર પાન-મલસાલા ખાઈને પીચકારીઓ મારવામાં આવતી હોય છે પરિણામે ગંદકી થાય છે, અનેક નિયમો બનાવ્યા હોવા છત્તા પાન મસાલાનો શોખિનો તેમના શોખને કારણે જાહેર સંપત્તિન્ ખરાબ કરીને બીજાને હાનિ પહોંચાડી રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code