1. Home
  2. Tag "Jagdishbhai Vishwakarma"

ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ શરૂ કર્યો ‘વન ડે – વન એસેમ્બલી‘ સંકલ્પ

‘વન ડે – વન એસેમ્બલી‘ સંકલ્પ અંતર્ગત લીમખેડા વિધાનસભા ક્ષેત્રમાં કાર્યકરો અને અન્ય યુવાનો સાથે પ્રેરણાદાયી સંવાદ કર્યો [અલકેશ પટેલ] ગાંધીનગર, 2 જુલાઈ, 2026 – ગત એપ્રિલ મહિનાના અંતે પૂરી થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સફળતા મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ હવે 2027ની વિધાનસભા ચૂંટણી માટે તૈયારી શરૂ કરી હોવાનું જણાય છે. એક તરફ અન્ય રાજકીય […]

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ‘સ્મૃતિ પખવાડિયા’ અંતર્ગત જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલન યોજાયું

સેવા કરવાનો સ્વભાવ ભાજપાના કાર્યકર્તાની આગવી લાક્ષણિકતા છે વડોદરા, 25 જૂન, 2026 – જનસંઘના સ્થાપક, મહાન રાષ્ટ્રચિંતક અને અખંડ ભારતના પ્રખર ઉપાસક, ભાજપાના પ્રત્યેક કાર્યકર્તાના પ્રેરણાસ્ત્રોત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના 125મા જન્મજયંતી વર્ષ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશવ્યાપી આયોજિત ‘સ્મૃતિ પખવાડિયા’ અંતર્ગત આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરા ખાતે જિલ્લા ભાજપા કાર્યાલય […]

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પુષ્પાંજલિ અર્પિત કરી

રાજપીપળા, 23 જૂન, 2026 – ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને તેમના બલિદાન દિવસ નિમિત્તે ગુજરાત ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પુષ્પાંજલિ અર્પિત કરી હતી. નર્મદા જિલ્લામાં વિવિધ કાર્યક્રમ દરમિયાન જનસંઘના સંસ્થાપક, મહાન ચિંતક, શિક્ષણવિદ્, પ્રખર રાષ્ટ્રવાદી ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આજે નર્મદા જિલ્લા ભાજપા કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે તેમને પુષ્પાંજલિ […]

બેમિસાલ 12 વર્ષ નિમિત્તે ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશિષ્ટ પહેલઃ જાણો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વતન વડનગરની મુલાકાત ઉપરાંત ગુજરાત ભાજપ અધ્યક્ષ રાજ્યના અગ્રણીઓની મુલાકાત કરી તેમને ખાસ પુસ્તિકા અર્પણ કરી રહ્યા છે ગાંધીનગર, 12 જૂન 2026 – પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારને 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે. સૌપ્રથમ તેમણે નરેન્દ્રભાઈના વતન […]

ભાજપ કાર્યાલય ખાતે ‘પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬‘ અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાઈ  

ગાંધીનગર, 4 જૂન 2026 – ભાજપ કાર્યાલય ખાતે ‘પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬‘ અંતર્ગત પ્રદેશ કાર્યશાળાનું 3 જૂનને બુધવારના રોજ આયોજન થયું હતું. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રીશ્રી શિવપ્રકાશજીની વિશેષ ઉપસ્થિતિમાં ‘પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન- ૨૦૨૬‘ અંતર્ગત ૨૨ […]

મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા આયોજિત ભવ્ય FABEXA-11 એક્ઝિબિશનનું ઉદ્ઘાટન

 પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘5F’ વિઝનને સાકાર કરવામાં ગુજરાતનો કાપડ ઉદ્યોગ અગ્રેસર રહ્યો છેઃ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ટેક્સટાઇલ ક્ષેત્રના પ્રતિષ્ઠિત અગ્રણીઓ, ઉદ્યોગસાહસિકો અને વેપારીઓ સાથે સંવાદ ગાંધીનગર, 29 મે 2026 – મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા ભવ્ય FABEXA-11 એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે. આ એક્ઝિબિશનનું ઉદ્દઘાટન જગદીશભાઈ વિશ્વકર્માએ કર્યું હતું. એક સત્તાવાર અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, આજે […]

મોદી સરકારના 12 વર્ષ: કાર્યક્રમોની પૂર્વતૈયારી સંદર્ભે જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક યોજાઇ

પેટ્રોલ- ડીઝલના વ્યવહારુ ઉપયોગ સાથે વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે વિગતવાર માર્ગદર્શન આપતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા વિવિધ સંગઠનાત્મક મુદ્દે વિગતવાર છણાવટ કરી કાર્યકરોને માર્ગદર્શિત કરતા અભિયાનના કેન્દ્રીય સમન્વયક અને લોકસભાના સાંસદશ્રી ડૉ. સંજય જયસ્વાલ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકર ગાંધીનગર, 26 મે 2026 – મોદી સરકારના 12 વર્ષ પૂરા થવા નિમિત્તે ગુજરાત […]

અમિતભાઈ શાહ, ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ટોચના અગ્રણીઓ રવિવારે ક્યાં મતદાન કરશે, જાણો

ગાંધીનગર, 25 એપ્રિલ, 2026 – અમિતભાઈ શાહ, ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ટોચના અગ્રણીઓ રવિવારે ક્યાં મતદાન કરશે તે જાણવા અનેક નાગરિકો ઉત્સુક હશે. ત્યારે મળતી સત્તાવાર માહિતી અનુસાર શ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬ એપ્રિલ ૨૦૨૬, રવિવારે નીચેની […]

UCC બિલ પસાર થવું એ ગુજરાત અને ગુજરાતની માતૃશક્તિ માટે ઐતિહાસિક દિવસઃ જગદીશભાઈ વિશ્વકર્મા

ગાંધીનગર, 25 માર્ચ, 2026 –  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતમાં UCC દ્વારા ‘એક રાષ્ટ્ર, એક કાયદો’ ના સંકલ્પને સાકાર કરવા તરફ મક્કમ ડગલું માંડ્યું છે, તેમ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ દિવસ ગુજરાત અને ગુજરાતની માતૃશક્તિ માટે ઐતિહાસિક દિવસ છે. તેમણે ઉમેર્યું કે, […]

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ‘મિલેટ મહોત્સવ-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ

અમદાવાદ, 21 માર્ચ, 2026 – Millet Mahotsav-2026 અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ પૂર્વ સહકાર રાજ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે રાજ્યકક્ષાના બે દિવસના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કૃષિ અને પશુપાલન રાજ્યમંત્રી રમેશભાઈ કટારા પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિડિયો સંદેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code