1. Home
  2. Tag "Jala Abhishek"

ભગવાન જગન્નાથજીનો સાબમમતીના પવિત્ર જળ અને પંચામૃતથી કરાયો જળાભિષેક

અમદાવાદ, 29 જુન, 2026 : Jalabhishek with holy water and Panchamrit શહેરમાં આગામી તા. 16મી જુલાઈને અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાશે. રથયાત્રા માટે ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા પહેલા જળયાત્રા યોજવામાં આવે છે. અને ત્યારબાદ ભગવાન મોસાળમાં પધરામણી કરતા હોય છે.  આજે 29 જૂનને જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથીજીની ધામધુમથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code