1. Home
  2. Tag "JAMSHEDPUR"

જમશેદપુરમાં ફરી હિંસા,ઉપદ્રવિયોએ દુકાનો સળગાવી,વાહનો તોડ્યા,કલમ-144 લાગુ

રાંચી:ઝારખંડમાં રામનવમી બાદ ફરી એકવાર હિંસા ભડકી ઉઠી છે. જમશેદપુરના શાસ્ત્રીનગરમાં ધાર્મિક ધ્વજના કથિત અપમાન બાદ બે જૂથો વચ્ચે પથ્થરમારો બાદ ભીષણ આગચંપી કરવામાં આવી હતી. ભીડને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. હાલમાં, વહીવટીતંત્રે આ વિસ્તારમાં પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા છે. મળતી માહિતી મુજબ, જમશેદપુરના શાસ્ત્રી નગર બ્લોક નંબર 3માં સ્થિત […]

આ ગામમાં યુવકને લગ્ન માટે  છોકરી મળવી મુશ્કેલ,કારણ જાણીને તમે પણ ચોંકી જશો, જાણો શું છે આના પાછળની હકીકત

આપણે સૌ કોઈએ અવનવા ગામો વિશે સાંભળ્યું હશે, કોઈને કોઈ ગામની વિશેષતા કે રિવાજ કે પછી ડરામણી હકીકતો વિશે જો કે આજે પણ કંઈક આવાજ ગામની વાત કરવા જઈ રહ્યા છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ ગામ તેના માટે ઓળખાય છે કે અહી કોઈ યુવકના લગ્ન નથી થતા આ પાછળ ના કારણો જાણીને […]

જમદેશપુરઃ જેલમાં બંધ કેદીની હત્યા કરવાના કેસમાં 15 આરોપીઓને ફાંસીની સજાનો કોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ ઝારખંડના જમશેદપુરમાં હત્યાના એક કેસમાં 15 આરોપીઓને ફાંસીની સજા કોર્ટે ફરમાવી હતી. જમશેદપુરની જેલમાં કેદીઓ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં મનોજસિંહ નામના કેદીનું મોત થયું હતું. આ ઘટના 25મી જૂન 2019ના રોજ બની હતી. જમશેદપુરમાં પ્રથમવાર એક સાથે 15 આરોપીઓને ફાંસીની સજાનો આદેશ કર્યો છે. કેસની હકીકત અનુસાર 25 જૂન, 2019 ના રોજ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code