શું મોટા ઉદ્યોગપતિઓ સાથેનો ટકરાવ રાહુલ ગાંધીને વારસામાં મળ્યો છે?
હેમંત પરમાર દ્વારા શું મોટા ઉદ્યોગપતિઓ સાથેનો ટકરાવ રાહુલ ગાંધીને વારસામાં મળ્યો છે? આજે આ પ્રશ્ન ઉપસ્થિત કરવાનું કારણ એ છે કે વર્તમાન રાજકીય ચિત્રમાં આપણે અવારનવાર સમાચાર માધ્યમો અને જાહેર મંચો પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ જેવા કે અદાણી અને અંબાણી વિરુદ્ધ પ્રહારો કરતા જોઈએ છીએ. ઘણા રાજકીય વિશ્લેષકો અને સામાન્ય […]


