રથયાત્રાના બે દિવસ પહેલાં જૈશ-એ-મોહમ્મદના વધુ પાંચ આતંકીની સિદ્ધપુરમાં અટકાયત
પાટણ, 14 જુલાઈ, 2026: રથયાત્રાના બે દિવસ પહેલાં ગુજરાતમાં કેટલાક વધુ આતંકીઓ ઝડપાયા છે. પ્રારંભિક અહેવાલ મુજબ ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં વધુ આશરે 5 શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી છે. અગાઉ આ મહિનાની શરૂઆતમાં ઝડપાયેલા જૈશ-એ-મોહમ્મદ (JeM)ના નેટવર્ક અંગે તપાસ દરમિયાન નવી કડીઓ મળ્યા બાદ એટીએસ દ્વારા આ પાંચની પૂછપરછ માટે […]


