1. Home
  2. Tag "JITU VAGHANI"

ભાવનગરમાં ૭ બેઠકોમાંથી છ બેઠક ભાજપે કબજે કરી લીધી છે.

ભાવનગર : ભાવનગરમાં ૭ બેઠકોમાંથી છ બેઠક ભાજપે કબજે કરી લીધી છે. ભાવનગર પૂર્વ બેઠક પર ભાજપના સેજલ પંડ્યાની કોંગ્રેસના બલદેવ માજીભાઈ સોલંકી સામે જીત થઇ છે.  ભાવનગર પશ્ચિમ બેઠક પર ભાજપના જીતુ વાઘાણીની જીત, ભાવનગર ગ્રામ્ય બેઠક પર ભાજપના પુરુષોત્તમ સોલંકીની જીત, તળાજા બેઠક પર ભાજપના ગૌતમ ચૌહાણની જીત થઇ ચુકી છે. પાલિતાણાથી ભાજપના […]

IT/ITES ક્ષેત્ર માટે રોકાણકારોને સંપૂર્ણ પેપરલેસ–કોન્ટેક્ટલેસ ફેસલેસ અને કેશલેસ સિસ્ટમ પૂરુ પાડનાર પ્રથમ રાજ્ય બનશે

અમદાવાદઃ મહાત્મા મંદિર ખાતે આયોજિત “ડિજિટલ ઇન્ડિયા વીક” કાર્યક્રમ અંતર્ગત આજે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી જીતુ વાઘાણી દ્વારા ત્રણ નવી આઇટી પહેલોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં “Gujarat MyGov” પોર્ટલ, “આઇટી/આઇટીઇએસ પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન ગાઇડલાઇન” અને “આઇટી/આઇટીઇએસ પોલિસી ઇન્સેન્ટિવ મેનેજમેન્ટ” પોર્ટલનો સમાવેશ થાય છે. IT/ITES ક્ષેત્ર માટે રોકાણકારોને સંપૂર્ણ પેપરલેસ – કોન્ટેક્ટલેસ ફેસલેસ અને કેશલેસ […]

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ પણ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે જ હશેઃ જીતુ વાઘાણી

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપ દ્વારા હજુ સત્તાવારરીતે મુખ્યમંત્રી કોણ હશે તેની જાહેરાત કરવામાં આવી નથી ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ મત્રી જીતુ વાઘાણીએ તો ઉત્સાહમાં આવીને જાહેરાત કરી હતી કે, વર્ષ 2023 બાદ પણ મુખ્યમંત્રી […]

લોકોના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવું તે લોકપ્રતિનિધિ તરીકે મારી જવાબદારી છે: શિક્ષણ મંત્રી

ભાવનગર: શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે તેમના કાર્યાલય ખાતે જિલ્લા તથા શહેરમાંથી આવેલા નાગરિકોની રજૂઆતો સાંભળી હતી. કાળુભા રોડ પર આવેલાં તેમના લોકપ્રતિનિધિ તરીકેના કાર્યાલય ખાતે તેમણે લોકરજૂઆતો સાંભળી તેના ઉકેલ અને નિરાકરણની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું કે, વર્ષોથી તેમના કાર્યાલય ખાતે સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળવામાં આવે છે અને તેનો બને તેટલી ત્વરાએ ઉકેલ […]

કોરોનાના વધતા કેસ વચ્ચે શિક્ષણમંત્રીએ ભાવનગર સર ટી હોસ્પિટલની મુલાકાત લીધી

શિક્ષણમંત્રીએ સર ટી.હોસ્પિટલની લીધી મુલાકાત કોરોના સામેની લડાઈની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું સ્ટેન્ડિગ કમિટિના ચેરમેન સહિતના લોકો રહ્યા હાજર  ભાવનગર: પ્રવર્તમાન કોવિડની પરિસ્થિતિને અનુલક્ષીને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર સર ટી. હોસ્પિટલની મુલાકાત લીધી હતી, અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોવિડનાં ત્રીજા વેવ સામે લડવાં હાથ ધરાયેલ કામગીરીનું નિરીક્ષણ અને અવલોકન કર્યું હતું. મંત્રી એ કોરોનાનાં […]

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ ઉપર સરકારની સતત નજરઃ જીતુ વાઘાણી

અમદાવાદઃ કોરોનાના પોઝિટિવ કેસ વધતા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકુફ રાખવામાં આવ્યું છે. રાજ્યની જનતાના આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ રાજ્યમાં કોરોનાની સ્થિતિ ઉપર મુખ્યમંત્રી અને ગુજરાત સરકારની સતત નજર છે. તેમજ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે. તેમ રાજ્યના મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. કેબિનેટ મંત્રી જીતુ […]

સ્કૂલમાં ઓફલાઈન વર્ગોમાં વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ફરીથી લેવાશે સહમતિ પત્ર

અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી બાદ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ઓનલાઈનની સાથે સાથે ઓફલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ સ્કૂલના વિદ્યાર્થીઓ હવે કોરોનાની ઝપટે ચડી રહ્યાં છે. જેથી વાલીઓમાં ભય ફેલાયો છે અને સ્કૂલોમાં ઓફલાઈન વર્ગો બંધ કરવાની માંગણી કરી રહ્યાં છે. જો કે, હાલ ઓફલાઈન વર્ગો બંધ કરવાનું સરકારનું કોઈ આયોજન નથી. એટલું જ નહીં શાળાઓમાં […]

ગુજરાતમાં વિદ્યાર્થીના ભવિષ્યને ધ્યાનમાં લઈને કરાયો મહત્વનો નિર્ણય

અમદાવાદઃ રાજ્યમાં ધો-9થી 12ના લગભગ 29 લાખ જેટલા વિદ્યાર્થીઓ સરળતાથી પરીક્ષા આપી શકે તેને લઈને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 9થી 12ની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો 20 ટકાને બદલે 30 ટકા પુછવામાં આવશે. તેમજ જનરલ પ્રશ્નોમાં વધારે ઓપ્શન આપવામાં આવશે. આ સાથે વર્ણનાત્મક પ્રશ્નો 80 ટકાથી ઘટાડી 70 ટકા પૂછવામાં આવશે. વિદ્યાર્થીઓને JEE […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code