1. Home
  2. Tag "Junagadh news"

જૂનાગઢનો તાજમહલ ટૂંક સમયમાં નવા રંગરૂપમાં જોવા મળશે, 60 % રિનોવેશન પૂર્ણ

રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા હાલમાં હેરિટેજ ઇમારતોના રિનોવેશનની કામગીરી ચાલી રહી છે હાલમાં જૂનાગઢના ઐતિહાસિક ધરોહર ઉપરકોટ કિલ્લાનું રિનોવેશન ચાલી રહ્યું છે રિનોવેશનની કામગીરી હજુ ત્રણથી ચાર મહિના ચાલશે જૂનાગઢ: રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા વર્તમાન સમયમાં હેરિટેજ ઇમારતોને તેના મૂળ સ્વરૂપે લાવવા અને તેના સંરક્ષણ અને જતન માટે તેના રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. જૂનાગઢના […]

જૂનાગઢમાં મહાશિવરાત્રી પર્વ પર આ વર્ષે મેળામાં જાહેર જનતા પર પ્રતિબંધ, રોપ-વે સેવા પણ 11 માર્ચ સુધી રહેશે બંધ

કોરોનાના ફરી વધતા સંક્રમણ બાદ જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા લેવાયો નિર્ણય જૂનાગઢમાં યોજાતા મહાશિવરાત્રીના મેળામાં સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો મહાશિવરાત્રી પર ભાવિકોની વધુ ભીડ એકઠી ના થાય તે માટે રોપ-વે સેવા 11 માર્ચ સુધી રહેશે બંધ જ્યારે સાધુ-સંતો ધાર્મિક પૂજાવિધી કરીને મેળાની પરંપરા જાળવશે જૂનાગઢ: હાલમાં જ્યારે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ફરીથી વધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code