1. Home
  2. Tag "June"

આધાર પાન લિંક કરવાની મુદતમાં ત્રણ માસનો વધારો,હવે 30 જૂન સુધી કરી શકાશે

આધાર પાન લિંક કરવાની મુદતમાં ત્રણ માસનો વધારો આધાર કાર્ડ લિંક હવે 30 જૂન સુધી કરી શકાશે.. 31 માર્ચના રોજ પૂર્ણ થતી હતી મુદત લોકોની રજૂઆતના પગલે કેન્દ્ર સરકારનો નિર્ણય દિલ્હી : PAN ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચથી વધારીને 30 જૂન કરવામાં આવી છે. જો તમે આ મહત્વપૂર્ણ કામ 30 […]

સમગ્ર દેશમાં આ મહિનામાં સારા વરસાદની શક્યતા,જૂનમાં સરેરાશ કરતાં 8 ટકા ઓછો વરસાદ 

ચોમાસુ સમગ્ર દેશમાં આગળ વધ્યું આ મહિનામાં સારા વરસાદની શક્યતા જૂનમાં સરેરાશ કરતાં 8 ટકા ઓછો વરસાદ દિલ્હી:ગુજરાત અને રાજસ્થાનમાં મોસમી વરસાદ સાથે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સમગ્ર દેશમાં આગળ વધ્યું છે.હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે, “સામાન્ય તારીખ 8 જુલાઈના છ દિવસ પહેલા, દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ શનિવારે દેશભરમાં દસ્તક આપી છે પરંતુ આ સિઝનમાં […]

ગુજરાત યુનિ.ની સાયન્સ કોલેજોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને જૂન સુધી રાહ જોવી પડશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા  ધોરણ-12 સાયન્સનું પરિણામ થઈ ગયું છે. પરંતુ પ્રથમ વર્ષ બીએસસીમાં ગુજરાત યુનિ. સંલગ્ન કોલેજોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને જુનના પ્રથમ સપ્તાહ સુધી રાહ જોવી પડશે, જોકે તમામ વિદ્યાર્થીએને પ્રવેશ મળી જશે. ગત વર્ષે પ્રવેશ બાદ 6000 જેટલી બેઠકો ખાલી રહી હતી. અને આ વખતે પણ 6000થી વધુ […]

અમદાવાદથી પોરબંદર અને કંડલાની હવાઈ સેવા શરૂ, ભૂજ-અમદાવાદ ફ્લાઈટનો જુન મહિનાથી પ્રારંભ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર ઉડાન યોજના અંતર્ગત આંતર શહેરોમાં હવાઈ સેવા શરૂ કરી રહી છે. રાજ્ય સરકારની વાયબિલિટી ગ્રાન્ટ ફંડિગ યોજના હેઠળ અમદાવાદ અને ભુજ વચ્ચેની એર કનેક્ટિવિટી સર્વિસ 1 જૂનથી શરૂ થાય તેવી શક્યતા છે. ગુજરાત  વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં, સરકારે લેખિતમાં જવાબ આપતા જણાવ્યું હતું કે, 31 જાન્યુઆરી, 2022 સુધીમાં રાજ્ય સરકારની VGF યોજના […]

હવાઈ સેવાઃ મે મહિનાની સરખામણીમાં પ્રવાસીઓની સંખ્યામાં 40 ટકાનો વધારો

મુંબઈઃ ભારતમાં કોરોનાની બીજી લહેર શાંત પડતા જ અનલોકનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પરિવહન સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત વેપાર-ધંધા ફરીથી ચાલુ થઈ ગયા છે. જેથી હવાઈ સેવાને પણ ફાયદો થયો છે. હવાઈ સેવામાં એક મહિનાના સમયગાળામાં લગભગ 40 ટકાનો વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર જૂનમાં હવાઈ મુસાફરોની […]

ધો.10ની માર્કશિટના ઠેકાણા નથી ત્યાં 17 જૂનથી ડિપ્લોમામાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ કરાશે

અમદાવાદઃ કોરોનાના કેસ ઘટતા હવે રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે.ધોરણ 10માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત બાદ માર્કશીટ અપાઈ ન હોવાથી તેમજ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ અંગેના નિયમોની હજી સુધી જાહેરાત ન કરવામાં આવી નથી. છતાં ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટેના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવા એડમિશન કમિટી દ્વારા 17મી નક્કી કરવામાં આવી છે. તેથી લાખો વિદ્યાર્થીઓ-વાલીઓ […]

સુપ્રસિદ્ધ અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે 4થી જુન સુધી બંધ રાખવાનો નિર્ણય

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને કારણે મોટાભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. પણ છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે, સરકારે પણ નિયંત્રણો હળવા કર્યા છે. ત્યારે સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે મંદિરો દર્શનાર્થીઓ માટે ખોલવા ઘણા મંદિરના ટ્રસ્ટો વિચારણા કરી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારની ગાઇડલાઇન મુજબ શ્રી આરાસુરી […]

હેમચંદ્રાચાર્ય ઉ. ગુ. યુનિ. દ્વારા બાકી રહેલી તમામ પરીક્ષાઓ 8મી જૂનથી ત્રણ તબક્કામાં ઓનલાઇન યોજાશે

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા આગામી 8મી જુનથી અગાઉની બાકી રહેલા સેમેસ્ટર-1ની લગભગ 41 જેટલી પરીક્ષાઓ ત્રણ તબક્કામાં લેવાનું આયોજન કરાયું છે. આઠની જૂનથી ત્રણ તબક્કામાં ઓનલાઇન પરીક્ષાઓ યોજાશે. આ ઉપરાંત વર્તમાન કોરોના મહામારીને અનુલક્ષીને સરકાર દ્વારા મેરીટ બેઝ પ્રોગ્રેશન અંગે પરિપત્ર કરાતાં સ્નાતક કક્ષાના સેમેસ્ટર છે અને ચારના ફોર્મ ભરવાનું ચાલુ કર્યું […]

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા ધો. 10 અને 12ની પરીક્ષા જુનમાં લેવા વાલી મંડળની માગ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. જેના કારણે ઓલ ગુજરાત વાલી મંડળે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મે મહિનાને બદલે જૂનમાં લેવાની માગ સાથે મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો છે. ઉપરાંત ધોરણ 1થી8ના વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષાના આધારે વિદ્યાર્થીઓને પાસ કરી દેવા તેમજ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓની મુખ્ય ત્રણ વિષયની પરીક્ષા ઓનલાઈન […]

દેશમાં જૂન-જુલાઈ સુધીમાં 30 કરોડ લોકોને કોરોનાની રસી અપાશે 

દિલ્હીઃ ભારતમાં કોરોના સામેને અંતિમ લડાઈમાં રસીકરણના મહાઅભિયાનનો તા. 16મી જાન્યુઆરીથી પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલ દેશમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી રહી છે. તેમજ બે દિવસના સમયગાળામાં લગભગ 2.24 લાખ લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે આગામી જુન-જુલાઈ સુધીમાં 30 કરોડ લોકોને રસી આપવાનો સરકાર દ્વારા લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. દેશના આરોગ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code