1. Home
  2. Tag "KARNATAKA"

કર્ણાટકમાં રામમંદિર આંદોલનમાં ભાગ લેનારા હિંદુ એક્ટિવિસ્ટો પર લટકી રહી છે ધરપકડની તલવાર, કૉંગ્રેસ સરકાર દશકાઓ જૂના ખોલી રહી છે કેસ!

બેંગલુરુ: અયોધ્યામાં 22 જાન્યુઆરી, 2024ના રોજ શ્રીરામમંદિરનું લોકાર્પણ થઈ રહ્યું છે. પણ તેના પહેલા જ કર્ણાટકની કોંગ્રેસ સરકારની પોલીસ 30 વર્ષ પહેલા રામમંદિર આંદોલનમાં ભાગ લેનારા હિંદુઓની વિરુદ્ધ તપાસ કરવા બેસી ગઈ છે. તાજેતરની કડીમાં ત્રણ દશક પહેલા થયેલા આ આંદોલનવાળા 1992ના કેસમાં પોલીસે શ્રીકાંત પૂજારીની ધરપકડ કરી છે. તેનાથી રામમંદિર આંદોલનમાં સામેલ અન્ય હિંદુઓ […]

કર્ણાટક અને તમિલનાડુમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

કર્ણાટક અને તમિલનાડુમાં ભૂકંપના આંચકા  વહેલી સવારે આવ્યો ભૂકંપનો આંચકો  3.1 અને 3.2ની નોંધાઈ તીવ્રતા  બેંગલુરુ:કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં આજે સવારે ભૂકંપની માહિતી સામે આવી છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું હતું કે શુક્રવારે સવારે કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCS દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, શુક્રવારે સવારે […]

કર્ણાટકમાં બીજેપીના અધ્યક્ષ બદલવામાં આવ્યા ,હવે આ નેતાને મળી અધ્યક્ષ પદની જવાબદારી

બેંગલુરુ- દેશના 5 રાજ્યોમાં વિઘાનસભઆની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ સ્થિતિમાંભારતીય જનતા પાર્ટીએ કર્ણાટક રાજ્યમાં પોતાની પાર્ટીના અધ્યક્ષ બદલ્યા છે.અને આ જવાબદારી અન્ય નેતાને શીરે સોપવામાં આવી છે. રાજ્યમાં બે દિવસ પહેલા પૂર્વ મુખ્યમંત્રી સદાનંદ ગૌડાએ અચાનક રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. હવે ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાના પુત્ર વિજયેન્દ્ર […]

કર્ણાટકમાં ઝિકા વાયરસની પૃષ્ટિ, બેંગલુરુમાં નોંઘાયો આ વાયરસનો પ્રથમ કેસ

બેંગલુરપુઃ ઝિકા વાયરસનો કહેર કર્ણાટકમાં જોવા મળી રહ્યો હતો ત્યારે ફરી એક ખત રાજ્યમાં પ્રથમ કેસની પૃષ્ટિ કરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર ઝિકા વાયરસનો પહેલો કેસ રાજઘાની બેંગલુરમાં નોંઘાયો હોવાની માહિતી સામે આવી છએ. વઘુ જાણકારી પ્રમાણે બેંગલુરુ નજીક ચિક્કાબલ્લાપુરમાં ઝિકા વાયરસથી સંક્રમિત દર્દી મળી આવ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ હોસ્પિટલોમાં આવતા તમામ […]

કર્ણાટકના પૂર્વ સીએમ યેદિયુરપ્પાને Z કેટેગરીની સુરક્ષા મળી, ભાજપના નેતાઓ સાથે રાજ્યમાં રેલી કરશે

દિલ્હીઃ- ગૃહ મંત્રાલયે બીજેપી નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને Z કેટેગરીની સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ  સુરક્ષા કવચ પ્રદાન કર્યું છે. કર્ણાટકમાં જ યેદિયુરપ્પાને આ સુરક્ષા આપવામાં આવી છે. આ સાથે જ પૂર્વ સીએમને સંરક્ષણ મંત્રાલય સાથે શેર કરવામાં આવેલી ઇન્ટેલિજન્સ બ્યુરોની ધમકીના ખ્યાલના આધારે જ કેન્દ્રીય સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે.યેદિયુરપ્પાને કર્ણાટકમાં કટ્ટરપંથી […]

બેંગલુરુમાં આવકવેરા વિભાગના દરોડા, કોન્ટ્રાક્ટરના ઘરેથી કરોડોની રોકડ રકમ જપ્ત

બેંગલુરુઃ- ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્રારા અનેક જગ્યાએ દરોડા પાડવાની ઘટનાઓ છેલ્લા ઘણા મહિનાઓથી શરુ છે ત્યારે ગુરુવારની રાત્રે કર્ણાટકના બેંગલુરુમાં  બે કોન્ટ્રાક્ટરોના ઘરે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે આવકવેરા વિભાગે શંકાસ્પદ કરચોરીને લઈને બેંગલુરુમાં બે નાગરિક કોન્ટ્રાક્ટરોના 25 સ્થાનો પર દરોડા અને સર્ચ હાથ ધર્યા હતા. બેંગલુરુમાં ગુરુવારે મધ્યરાત્રિએ આવકવેરા વિભાગ દ્વારા […]

કાવેરી જળ વિવાદને લઈને આજરોજ કર્ણાટક બંઘ, શાળા-કોલેજ બંધ સહીત અહીં લાગૂ કરાઈ ઘારા 144

દિલ્હીઃ- કર્ણાટકમાં કાવેરી નદીનું પાણી તમિલનાડુને છોડવાના મામલે વિરોઘ વકરી રહ્યો છે આ  વિરોઘને લઈને આજે કર્ણાટક અડઘુ બંઘ જોવા મળી રહ્યું  છે. આજ રોજ શુક્રવારે કર્ણાટક બંધનું એલાન આપવામાં આવ્યું છે.બીજી તરફકન્નડ તરફી અને ખેડૂત સંગઠનો દ્વારા ‘કર્ણાટક બંધ’ના એલાનને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ શકે છે. આ પહેલા મંગળવારે પણ બેંગલુરુ બંધ હતું […]

કર્ણાટક સરકારે બંધારણની પ્રસ્તાવના વાંચવાનો મેગા કાર્યક્રમ યોજ્યો – દેશ વિદેશમાંથી અનેક લોકોએ ભાગ લીઘો હોવાનો દાવો

બેંગલુરપઃ- કાર્ણાટકની સરકારે આજરોજ 15 સપ્ટેમ્બરને શુક્રવારના દિવસેઆંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ’ની ઉજવણી કરી આ ઉજવણીના  ભાગરૂપે બંધારણની પ્રસ્તાવના વાંચવાની એક મોટા કાર્યક્રનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્ણાટકના સમાજ કલ્યાણ પ્રધાન એચસી મહાદેવપ્પાએ બુધવારે કહ્યું હતું કે દેશ અને વિદેશમાં જીવનના તમામ ક્ષેત્રના લગભગ 2.28 કરોડ લોકોએ બંધારણની પ્રસ્તાવના વાંચવા માટે નોંધણી કરાવી છે. તેમણે કહ્યું હતું […]

કર્ણાટક રાજ્યમાં ડેન્ગ્યુનો વર્તાતો કહેર, માત્ર બેંગલુરુમાં જ 4 હજાર કેસ નોંધાતા સીએમ એ આપ્યા આ આદેશ

બેંગલુરુ  – દેશભરમાં ડેન્ગ્યુના કેસ છૂટા છવાયા જોવા મળી રહ્યા છે ત્યારે કર્ણાટક રાજ્યમાં ડેન્ગ્યુનો કહેર ફેલાયો છે એક જ શહેરમાં 4 હજારથી વઘુ કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના કહેરને લઈને રાજ્યના સીએમએ દિશા નિર્દેશ પણ જારી કર્યા છે.  રાજ્ય સરકાર હવે તેમને નિયંત્રિત કરવા માટે સજ્જ થઈ ગઈ છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ અધિકારીઓને પાણીજન્ય રોગોના ફેલાવાને […]

કર્ણાટકના શહેરોમાં ટામેટાના ભાવમાં રાહત, ફરી ટામેટા પ્રતિ કિલો 20ના ભાવે મળતા થયા

બેંગલુરુઃ- છેલ્લા ઘણા દિવસોથી ટામેટાના ભાવ સાતમા આસમાને પહોંચ્યા હતા ત્યારે હવે કેટલાક શહેરોમાં ટામેટા પ્રતિ કિલો 50 થી 60 રુપિયે વેચાતા થયા છે ત્યારે આ સમગ્ર સ્થિતિમાં કર્ણટાકમાં ટામેટાના ભાવ મોંધવારી પહેલાના સમયમાં પરત ફર્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કર્ણટાકના બેંગલુરુમાં ટામેટા હવે પ્રતિ કિલો 20 રુપિયે વેચાતા જોવા મળી રહ્યા છએ જેને લઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code