1. Home
  2. Tag "Lata Dinanath Mangeshkar Award"

અમિતાભ બચ્ચનને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરાયા

મુંબઈઃ સ્વર કોકિલા લતા મંગેશકરનું 2022માં નિધન થયું હતું. તેમની યાદમાં પરિવાર અને ટ્રસ્ટ દ્વારા આ એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા એવી ચર્ચા હતી કે અમિતાભ બચ્ચનને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ મળશે. તેમના સિવાય સંગીત નિર્દેશક એઆર રહેમાન અને અભિનેતા રણદીપ હુડ્ડાને પણ આ વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ […]

‘લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ’ વર્ષ 2023ની જાહેરાત કરાઈ, આશા ભોંસલે અને વિદ્યા બાલનનું નામ સામેલ,એવોર્ડનું આયોજન 24 એપ્રિલે કરાશે

‘લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ’ 2023ની જાહેરતા આ વર્ષ  આશા ભોંસલેને આપવામાં આવશે આ પુરસ્કાર મુંબઈઃ- ‘લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ’ 2023ની જાહેરતા કરવામાં આવી ચૂકી છએ જેમાં આર્ષ દરમિયાન આ એવોર્ડ લતાજીના બહેન  આશા ભોંસલેને આપવામાં આવશે. વિખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસ અને અભિનેત્રી વિદ્યા બાલનનું નામ પણ આ એવોર્ડમાં સામેલ થયું છે. ઉલ્લેખનીય છે કે […]

પીએમ નરેન્દ્ર મોદીને આજે પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી નવાજવામાં આવશે 

 પીએમ મોદી એવોર્ડ સમારોહમાં આપશે ઉપસ્થિત લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી કરાશે સન્માનિત મંગેશકર પરિવારે એવોર્ડની કરી હતી જાહેરાત મુંબઈ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મુંબઈમાં માસ્ટર દીનાનાથ મંગેશકર એવોર્ડ સમારોહમાં હાજરી આપશે.વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર આ અવસર પર પીએમ મોદીને પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી નવાજવામાં આવશે.અગાઉ, મંગેશકર પરિવારે 11 એપ્રિલે એવોર્ડની જાહેરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code