વાવ-થરાદના ગણેશપુરાની કેનાલમાં ગાબડું પડતા ઊભા પાકમાં પાણી ફરી વળ્યા
થરાદ, 16 એપ્રિલ 2026: A gap in the Ganeshpura canal વાવ-થરાદ જિલ્લાના ગણેશપુરા ગામની સીમમાં માઈનોર-1 કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળતા ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. આ અંગે સ્થાનિક ખેડૂતોએ નર્મદા વિભાગની કચેરીને જાણ કરી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, લાંબા સમયથી કેનાલની યોગ્ય સાફ-સફાઈના અભાવે પાણીનું દબાણ વધતા પરિણામે […]


