પ્રદીપસિંહ વાઘેલાએ લૂણાવાડા દોડી જઈ ભાજપના કાર્યકર્તાના ખબર-અંતર પૂછ્યા
અમદાવાદ, 29 જુન, 2026 : Pradeepsinh Vaghela inquired about the health of the BJP worker ભારતીય જનતા પાર્ટીમાં તત્કાલિન પ્રદેશ મહામંત્રી અને આજે પ્રદેશનો કોઈ જ પદભાર ન હોવા છતાંયે પ્રદીપસિંહ વાઘેલા સેવાકીય પ્રવૃતિમાં હંમેશા મોખરે રહેતા હોય છે. પક્ષના નાનામાં નાના કાર્યકર્તા સાથે પ્રદીપસિંહનો ઘરોબો રહ્યો છે. એક સમય હતો કે, પ્રદીપસિંહ વાઘેલા ભાજપમાં […]


