1. Home
  2. Tag "mahabharat"

મહાભારત સીરિયલના શ્રીકૃષ્ણ ACS પત્નીથી પરેશાન, ફરિયાદ કરી કહ્યું-દિકરીઓને મળવા દેતી નથી

ભોપાલ: પ્રસિદ્ધ ધારાવાહિક મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવનારા અભિનેતા નીતિશ ભારદ્વાજ પોતાની પત્નીથી પરેશાન છે. બંને ઘણાં વર્ષોથી અલગ રહે છે. પરંતુ હવે નીતિશ ભારદ્વાજ અને તેમનીઅધિક મુખ્ય સચિવ પત્ની સ્મિતા ભારદ્વાજ વચ્ચેનો મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. નીતિશ ભારદ્વાજનો આરોપ છે કે તેમની પત્ની સ્મિતા ભારદ્વાજ તેમને પુત્રીઓની સાથે મુલાકાત કરવા દેતા નથી. આને […]

લંડનના બાર્બિકન થિયેટરમાં ‘મહાભારત’નું યુકે પ્રીમિયર યોજાશે, મહાકાવ્યને બે ભાગમાં બતાવાશે

પ્રાચીન ભારતીય મહાકાવ્ય ‘મહાભારત’ના નવા તબક્કાનું અનુકૂલન કામમાં છે. મહાભારતનું સ્ટેજ એડેપ્ટેશન આ પાનખરમાં લંડનના બાર્બીકન થિયેટરમાં યુકે પ્રીમિયર કરવા માટે તૈયાર છે.આ મહાકાવ્ય એક વિનાશકારી ઝઘડાને અનુસરે છે.સાથે જ ઊંડા અધ્યાત્મિક અને દાર્શનિક વિચારોની ખોજ કરે છે. આ મહાકાવ્ય તે જે  કેનેડાના વ્હાઈટનોટ થિયેટરમાં છે જેને માર્ચમાં કેનેડાના વ્હાય નોટ થિયેટર્સમાંથી છે અને માર્ચમાં […]

વડોદરામાં બનેલું આ પેઈન્ટિંગ કરોડોમાં વેચાયું

પેઈન્ટિંગની કિંમત કરોડોમાં વડોદરામાં તૈયાર થયું છે પેઈન્ટિંગ જાણો તેના વિશે વધુ માહિતી આમ તો કહેવાય છે કે આર્ટ અથવા કળાની કોઈ કિંમત ન કરી શકે પરંતુ જો તેની કિંમત કરવામાં આવે તો એવી થાય કે તેને કોઈ સામાન્ય વ્યક્તિ વિચારી પણ ના શકે. એવી જ વાત બની છે વડોદરામાં. વાત એવી છે કે વડોદરામાં […]

મહાભારતમાં ભીમનો રોલ પ્લે કરીને ફેમસ બનેલા અભિનેતા પ્રવીણ કુમારનું 74 વર્ષની વયે નિધન

મહાભારતમાં ભીમ બનેલા પ્રવીણ સોબતીએ લીધા અતિંમ શ્વાસ એક્ટિંગની સાથે રમગ ગમત જગતમાં પણ બનાવ્યું પોતાનું નામ 74 વર્ષની વયે લીધી વિદાય મુંબઈઃ- મહાભારત સિરિયલ કે જે બીઆર ચોપરા દ્રારા નિર્મિત હતી જેના દેશભરમાં ચાહકો હતા, આ શોના પાત્રોને જાણે લોકો સત્ય જ સમજતા હતા, અનેક લોકો ટિવીની સામે ગોઠવાઈ જઈને આ સિરિયલ જોતા હતા […]

‘તાંડવ’ ની અસર આમિરખાનના ડ્રિમ પ્રોજેક્ટ ‘મહાભારત’ પર  – આ વેબ સિરીઝ નહી બનાવવાનો લેવાયો નિર્ણય

આમિર ખાનની મહાભારત સિરીઝ  નહી બને તાંડવની બબાલને લઈને આમિર ખાન અને ઓટીટીએ લીધો નિર્ણય મુંબઈ – ફિલ્મ  ‘લાલ સિંહ ચડ્ઢા’ માં વ્યસ્ત આમિર ખાને તેની આ ફિલ્મ પછીની ફિલ્મ માટેનો વિષય નક્કી કરી લીધો છે અને આ સાથે તેમણે ખાતરી પણ કરી લીધી છે કે તેઓ તેમના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એટલે કે વેબ સીરિઝ મહાભારત […]

પ્રયાગરાજ ખાતે મળી મહાભારત કાળની સુરંગ, શું પાંડવો લાક્ષાગૃહ કાંડમાં અહીંથી જ નીકળ્યા હતા?

પ્રયાગરાજમાં મહાભારતકાલિન અવશેષો મળ્યા લાક્ષાગૃહ કાંડની સુરંગ મળી હોવાનો દાવો ચર્ચામાં મહાભારત કાળની કથામાં આજે પણ દરેક ભારતવાસીઓને બેહદ દિલચસ્પી છે અને લોકો તેના સંદર્ભે જાણવા માટે હંમેશા ઉત્સુક રહ્યા છે. આના કારણે તીર્થનગરી પ્રયાગરાજમાં મહાભારત કાળના લાક્ષાગૃહ જંગલને ફરીથી ચર્ચામાં આવી ગયું છે. કેટલાક દિવસો પહેલા ત્યાં ખોદકામમાં એક ખંડેરમાં પથ્થરોની સુરંગ જોવા મળી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code