1. Home
  2. Tag "Medicine"

મેડિસિન ક્ષેત્રે નોબેલ પુરસ્કારની જાહેરાત,આ બે વૈજ્ઞાનિકોને કરવામાં આવશે સન્માનિત

દિલ્હી: આ વર્ષના નોબેલ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત શરૂ થઈ ગઈ છે. 2023નું ફિઝિયોલોજી અથવા મેડિસિનનું નોબેલ પુરસ્કાર કેટાલિન કારીકો અને ડ્રૂ વીસમેનને એનાયત કરવામાં આવ્યું છે. આ બંનેને ન્યુક્લિયોસાઇડ આધારિત ફેરફારો સંબંધિત તેમની શોધ માટે સન્માનિત કરવામાં આવ્યા છે. તેમની શોધોએ કોવિડ-19 સામે અસરકારક mRNA રસીના વિકાસને સક્ષમ બનાવ્યું છે. નોબેલ પુરસ્કાર એવા લોકોને […]

દવા અસલી છે કે નકલી, હવે પળવારમાં જ પડશે ખબર – આજથી શરૂ કરવામાં આવી આ સુવિધા

દિલ્હી: દેશમાં વધતી નકલી દવાઓને રોકવા માટે કેન્દ્ર સરકારે દવાઓ પર QR કોડ લગાવવાનો આદેશ જારી કર્યો છે. ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાએ 300 ફાર્મા કંપનીઓને 1 ઓગસ્ટ 2023થી QR કોડ ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપ્યો છે. આદેશ અનુસાર દેશની ટોચની 300 દવાની બ્રાન્ડને તેમની દવાઓ પર QR કોડ લગાવવા પડશે. ડીસીજીઆઈના આદેશનું પાલન ન કરવા […]

શું તમે પોતાની બીમારીથી સુરક્ષીત રહેવા આ દવા તો નથી ખાતાને? વિદેશોમાં છે આ દવા પર પ્રતિબંધ

દિલ્હી :   આપણા દેશમાં ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓ હવે ખુબ સામાન્ય થઈ ગઈ છે. અમુક ઉંમર પછી લોકો આ બીમારીઓને દવાઓ લેવાનું શરૂ કરી દે છે પણ મોટાભાગના લોકોને ખબર હોતી નથી કે તેઓ જે દવા ખાઈ રહ્યા છે તે કેટલી સુરક્ષિત છે. આ બાબતે હાલમાં જ વિશ્વાસ ભાંભુરકર નામના અરજદાર દ્વારા જનહિતમાં […]

દુર્લભ રોગોમાં સારવારની તમામ આયાતી દવાઓ અને ખોરાક માટે કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિ અપાઈ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સામાન્ય મુક્તિ સૂચના દ્વારા દુર્લભ રોગો 2021 માટે રાષ્ટ્રીય નીતિ હેઠળ સૂચિબદ્ધ તમામ દુર્લભ રોગોની સારવાર માટે વ્યક્તિગત ઉપયોગ માટે આયાત કરવામાં આવતી તમામ દવાઓ અને વિશેષ તબીબી હેતુઓ માટેના ખોરાક પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપી છે. આ મુક્તિ મેળવવા માટે, વ્યક્તિગત આયાતકારે કેન્દ્ર અથવા રાજ્યના આરોગ્ય નિયામક અથવા […]

દેશમાં 9000થી પણ વધારે PMBJP કેન્દ્રો ગરીબ-મધ્યમ વર્ગના પરિવારો માટે બન્યાં આશીર્વાદ રૂપ

અમદાવાદઃ ગરીબ અને મધ્ય વર્ગના પરિવારજનોને મોઘી દવાઓ ઓછી કિંમતમાં અને સરળતાથી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2017માં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હાલ સમગ્ર દેશમાં લગભગ 9 હજારથી વધારે કેન્દ્રો ઉપર દર્દીઓને ઓછી કિંમતમાં જેનરિક દવાઓ મળે છે. આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારજનોને દવાઓના ખર્ચમાં ગણા […]

51થી વધારે દેશમાં જનરિક દવાઓની નિકાસ વધીઃ કેન્દ્રીય મંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નાનામાં નાના, છેવાડાના, વંચિત કે જરૂરતમંદ સૌના આરોગ્ય સુખાકારીની પ્રતિબદ્ધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોલિસ્ટીક હેલ્થકેરની નવી પરંપરાથી દર્શાવી છે. ગરીબ માનવીને કે મધ્યમવર્ગીય પરિવારોને પાંચ લાખ રૂપિયા સુધીનું આરોગ્યરક્ષા યોજના આયુષ્યમાન ભારત તહેત મળે છે. એટલું જ નહિ, જરૂરતમંદ લોકોને સસ્તી અને સારી દવાઓ પણ હવે સરળતાએ પ્રધાનમંત્રી […]

શું તમે જમીને તરત જ દવા પીવ છો ? તો જાણીલો હવે દવા પીવાનો સાચો ટાઈમ કયો છે

દવા પીવાનો સાચો ટાઈમ કયો જાણો ખાધા બાદ તરત જ ન પીવી જોઈએ દવા  સામાન્ય રીતે આજકાલ મોટા ભાગના લોકો કોઈને કોઈ કારણોસર દવા પીતા હોય છે,આજકાલની ફાસ્ટ લાઈફમાં નાની મોટી સૌ કોઈ બીમારીનો સામનો કરી રહ્યા હોય તેવી સ્થિતિમાં દવા લેવી જરુરી પણ બને છએ જો કે આવી સ્થિતિમાં તમારે એપણ જાણવું જોઈએ કે […]

બાળકને દવાની જરૂર નહીં પડે,સૂકી ઉધરસ માટે નેચરલ કફ સિરપ છે આ 5 ઘરેલું ઉપચાર

બદલાતા હવામાનને કારણે સૌથી પહેલા બીમારીઓ થાય છે.ખરાબ ખાનપાન, હવામાનમાં ફેરફાર થવાના કારણે ઉધરસ, ગળામાં દુખાવો, શરદી જેવી સમસ્યાઓ થવા લાગે છે.ખાસ કરીને સૂકી ઉધરસ બાળકને ખૂબ પરેશાન કરે છે.સૂકી ઉધરસમાં બાળક ખાંસી-ખાંસીને જ હેરાન થઈ જાય છે.કંઈપણ ખાઈ-પી શકતા નથી અને નબળાઈ આવવા લાગે છે.આવી સ્થિતિમાં માતા-પિતા ઘણી દવાઓનો સહારો પણ લે છે,પરંતુ તેમને […]

ડાયાબિટીસના દર્દીઓ માટે સરકારે લોન્ચ કરી સસ્તી દવા

ડાયાબિટીસના દર્દીઓ માટે સારા સમાચાર સરકારે લોન્ચ કરી સસ્તી દવા ગોળીઓની કિંમત 60 રૂપિયા સુધીની હશે દિલ્હી:ડાયાબિટીસના દર્દીઓ માટે સારા સમાચાર આવ્યા છે.સરકારે શુક્રવારે ડાયાબિટીસની સસ્તી દવા સીટાગ્લિપ્ટિન અને તેના અન્ય ફોર્મ્યુલેશન બજારમાં લોન્ચ કર્યા છે.તેની 10 ગોળીઓની કિંમત 60 રૂપિયા સુધીની હશે અને આ દવા જેનરિક દવાની દુકાન જનઔષધિ કેન્દ્રો પર ઉપલબ્ધ થશે. રસાયણ […]

દવા પીવાની સાથે ક્યારેય ન કરો આ વસ્તુનું સેવન- હેલ્થ પર થાય છે ખરાબ અસર

દવાો સાથે આલ્કોહોલનું સેવન ટાળો દવા પીતા લોકોએ ઘુમ્રપાન પમ ન કરવું જોઈએ   સામાન્ય રીતે દવા પીને આપણે જેવી તેવી વસ્તુ તરત ખાઈ લેતા હોઈએ છીએ જો કે દવાઓ સાથે કેટલીક એવી વસ્તુઓ છે જેનું સેવન ક્યારેય ન કરવું જોઈએ,જ્યારે આપણે દવાનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે તે અન્ય ખાદ્યપદાર્થો અને પીણાંના સંપર્કમાં આવે છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code