1. Home
  2. Tag "Mohan Bhagwatji"

તમામ દેશવાસીઓ ભાઈચારાથી સાથે મળીને ચાલશે તો જ દેશ આગળ વધશેઃ મોહન ભાગવતજી

નાગપુરઃ દેશમાં આજે 75માં ગણતંત્ર પર્વની દેશ ભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગ્રે આરએસએસના પ્રમુખ મોહન ભાગવતજીએ એકતાનો સંદેશ આપતા કહ્યું હતું કે, આપણે તમામ દેશવાસીઓ ભાઈચારાથી મળીને ચાલીશું તો જ દેશ આગળ વધશે. મોહન ભાગવતજીએ નાગપુર સ્થિત સંધના મુખ્યાલય ખાતે તિરંગો લહેરાવાયો હતો. તિરંગાને સલામી આપતા મોહન ભાગવતજીએ જણાવ્યું હતું કે, […]

અંગદાતા પરિવારએ દેવતા સમાન છે અને અંગદાન એ પણ દેશભક્તિઃ મોહનજી ભાગવત

ડોનેટ લાઈફ, સુરત સંસ્થા દ્ધ્રારા અંગદાતા પરિવારોના સન્માન નો કાર્યક્રમ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈન્દોર સ્ટેડીયમ ખાતે  આયોજીત કરવામાં આવ્યો. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહનજી ભાગવત ઉપસ્થિત રહ્યા. તેમજ ૬૩ ડોનર પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦૦૦ થી વધુ સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા. ડોનેટ લાઈફ સંસ્થાનાં અધ્યક્ષ નીલેશભાઈ માંડલેવાલા જણાવ્યું હતું […]

RSSના સરસંઘચાલક ડો.મોહન ભાગવત વડોદરાની મુલાકાતે આવશે

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહનજી ભાગવત તા. 8મી મેના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. વડોદરા ખાતે તા. 8થી 12મી મે સુધી યોજનારા પશ્ચિમ ક્ષેત્રના દ્રીવતીય વર્ષ સંઘ શિક્ષા વર્ગમાં ઉપસ્થિત રહેશે. આ દરમિયાન તેઓ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. વડોદરામાં તા. 8થી 12 મે સુધી પશ્ચિમ ક્ષેત્ર એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના […]

મોહન ભાગવતજીઃ પારંપરિક મૂલ્યો એક મહાન રાષ્ટ્રની ઉર્જા અને તાકાત કેવી રીતે બને છે એ અંગે અમેરિકી રાજદૂતે લીધુ જ્ઞાન

રાષ્ટ્ર નિર્માણના RSSના વિચારોથી થયા પ્રભાવિત દેશ નિર્માણ અને પારંપરિક મૂલ્યો અંગે ચર્ચા બંને મહાનુભાવો વચ્ચે લંબાણ પૂર્વક થઈ ચર્ચા દિલ્હીઃ ભારતમાં અમેરીકી રાજદૂત અતુલ કેશપએ કાર્યકાળ પૂરો થવાના અંતિમ દિવસે પોતાના વ્યસ્તતાને એક બાજુએ રાખીને આરએસએસના પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી. તેઓ મોહન ભાગવતજીને મળવા પહોંચી ગયા હતા. જ્યાં બંને મહાનુભાવોએ દેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code