નાગાલેન્ડમાં 11 લોકોના મોત પર રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યો વાર – પૂછ્યું – ગૃહ મંત્રાલય શું કરી રહ્યું છે?
નાગાલેન્ડમાં 11 લોકોના મોત પર રાહુલ ગાંધીએ ઉઠાવ્યો સવાલ પૂછ્યું – ગૃહ મંત્રાલય શું કરી રહ્યું છે? નિર્દોષ નાગરિકો અને સુરક્ષા દળો પણ સુરક્ષિત નથી નવી દિલ્હી: નાગાલેન્ડમાં થયેલા અંધાધૂંધ ગોળીબારમાં માર્યા ગયેલા 11 નાગરિકો અને એક જવાનના મૃત્યુ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર વાર કરતા કહ્યું હતું કે, જ્યારે સામાન્ય નાગરિકો, […]