મહિલા અધિકારનો વિરોધ કરનારાઓને નારીશક્તિએ ક્યારેય માફ કર્યા નથીઃ નરેન્દ્ર મોદી
નવી દિલ્હી, 16 એપ્રિલ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ‘નારી શક્તિ વંદન વિધેયક’ (મહિલા અનામત બિલ) પર પોતાનું વક્તવ્ય રજૂ કરતા વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જે જે રાજકીય પક્ષોએ મહિલાઓને તેમના અધિકાર આપવામાં અવરોધ ઊભો કર્યો છે, દેશની મહિલાઓએ તેમને ક્યારેય માફ કર્યા નથી અને ચૂંટણીઓમાં […]


