1. Home
  2. Tag "NCERT"

હવે શાળાના બાળકો નહીં ભણે બાબરી ધ્વંસની ઘટના, NCERTએ બદલ્યો 12મા ધોરણનો સિલેબસ

નવી દિલ્હી: દેશના 12મા ધોરણના સ્ટૂડન્ટ્સ રાજનીતિ શાસ્ત્રના પુસ્તકોમાં બાબરી ઢાંચાના ધ્વંસને નહીં ભણે. એનસીઈઆરટીએ પુસ્તકમાં ત્રણ સ્થાનો પર પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો છે, જ્યાં 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી ઢાંચાના વિધ્વંસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેના સ્થાને રામમંદિર આંદોલનને વિસ્તારપૂર્વક ભણાવવામાં આવશે. તેના સિવાય ક્યાં આધારે સુપ્રીમ કોર્ટે રામમંદિરને લઈને નિર્ણય લીધો હતો, તે […]

NCERTના ધોરણ VII ના અભ્યાસક્રમમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકના એક પ્રકરણનો સમાવેશ

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર એક પ્રકરણ ‘આપણા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ’ આ વર્ષથી રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT) ના ધોરણ VII ના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવેલી આ પહેલનો હેતુ શાળાના બાળકોમાં દેશભક્તિ, ફરજ પ્રત્યેની નિષ્ઠા અને હિંમત અને બલિદાનના મૂલ્યો […]

અભ્યાસક્રમમાંથી મુઘલ ઈતિહાસ હટાવાયો, બાળકો પરનો બોજ ઓછો કરવા પુનરાવર્તિત વસ્તુઓ દૂર કરાઈઃ NCERT

લખનૌઃ યુપીમાં ધોરણ 12ના અભ્યાસક્રમમાંથી મુઘલ ઈતિહાસના પ્રકરણો હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. NCERTએ ઈતિહાસના પુસ્તકમાંથી મુગલ દરબાર અને શાસક પ્રકરણ હટાવી દીધું છે. આ સિવાય 11મા ધોરણમાંથી કેટલાક ચેપ્ટર પણ હટાવવામાં આવ્યા છે. હવે NCERT ચીફે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, બાળકો પરનો બોજ ઓછો કરવાનો હતો તેથી પુનરાવર્તિત વસ્તુઓ દૂર કરવામાં આવી […]

ઉત્તરપ્રદેશની મદરેસામાં વિદ્યાર્થીઓને NCERTનો અભ્યાસક્રમ ભણાવવામાં આવશે

લખનૌઃ ઉત્તર પ્રદેશની યોગી સરકારે મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓ માટે સારી શિક્ષણ વ્યવસ્થા માટે અભ્યાસક્રમમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. યુપી મદરસા બોર્ડે તાજેતરમાં આ અંગે એક બેઠક યોજી હતી. બેઠક બાદ બોર્ડે મદરેસાઓમાં NCERT અભ્યાસક્રમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. બોર્ડના અધ્યક્ષ ડો.ઇફ્તિખાર જાવેદે જણાવ્યું હતું કે, મૂળભૂત શિક્ષણ વિભાગની જેમ NCERT પુસ્તકો તબક્કાવાર […]

NCERT: ધોરણ 12ના અભ્યાસક્રમમાંથી ગુજરાતના રમખાણો સંબંધિત વિષયને દૂર કરવાનો નિર્ણય

નવી દિલ્હીઃ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ ધો. 12ના અભ્યાસક્રમમાંથી ગુજરાતના રમખાણો સાથે જોડાયેલ પાઠ્યસામગ્રીને હટાવી હોવાનું જાણવા મળે છે. અભ્યાસક્રમમાંથી ઈમરજન્સી સહિતના કેટલાક વિવાદીત સામગ્રી પણ પુસ્તકમાંથી દૂર કરવામાં આવ્યો છે. ગુજરાતના રમખાણોની સાથે-સાથે નક્સલવાદી ચળવળનો ઈતિહાસ અને ઈમરજન્સી દરમિયાનના વિવાદને પણ પુસ્તકમાંથી હટાવી દેવાયો છે. NCERTએ જણાવ્યું કે, ‘રાષ્ટ્રીય શિક્ષણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code