1. Home
  2. Tag "nepal"

નેપાળ બાદ હવે પૂર્વી ઈન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

દિલ્હી: નેપાળ બાદ હવે ઈસ્ટર્ન ઈન્ડોનેશિયામાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. શ્રેણીબદ્ધ ભૂકંપના કારણે લોકો ગભરાટમાં છે. મળતી માહિતી મુજબ, બુધવારે ઓછી વસ્તીવાળા ટાપુની શૃંખલામાં ઘણા શક્તિશાળી અને ઓછી તીવ્રતાના ભૂકંપ આવ્યા હતા. જો કે અત્યાર સુધી ભૂકંપના કારણે કોઈ જાન-માલના નુકસાનની તાત્કાલિક માહિતી નથી. પરંતુ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7 સુધીની હતી. […]

દિલ્હી-એનસીઆર અને ઉત્તરપ્રદેશમાં ભૂકંપનો આંચકો, નેપાળમાં નોંધાયું કેન્દ્ર બિંદુ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ નેપાળમાં તાજેતરમાં જ ભૂકંપનો જોરદાર આંચકો આવ્યો હતો અને તેમાં 150થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. આ ભૂકંપના આંચકાની અસર ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં જોવા મળી હતી. દરમિયાન આજે સાંજના 4.16 કલાકે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ બાદ લોકો ઘરની બહાર નીકળીને ખુલ્લી જગ્યાઓ ભાગ્યા હતા. દિલ્હીને અડીને આવેલા […]

ભારત-નેપાળ સીમા સુરક્ષા દળો વચ્ચેની બેઠક આજથી શરૂ ,આ મુદ્દાઓ પર થશે ચર્ચા

દિલ્હી – આજરોજ 6 નવેબર થી ભારત અને નેપાળ સુરક્ષા  દળો વચ્ચે બેઠકનો આરંભ થઈ રહ્યો છે ભારત અને નેપાળના સીમા સુરક્ષા દળો સોમવારથી ત્રણ દિવસીય દ્વિપક્ષીય બેઠક યોજશે જેમાં સીમા પારના ગુનાઓને કાબૂમાં લેવા અને ગુપ્ત માહિતીની સમયસર વહેંચણી અંગે ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ આ  બંને દેશો વચ્ચે સાતમા વાર્ષિક સંકલન સંવાદનું નેતૃત્વ […]

નેપાળમાં સવાર-સવારમાં ભૂકંપના આંચકા,આટલી હતી તીવ્રતા

નેપાળમાં ભૂકંપના આંચકા સવારે 4.38 કલાકે આવ્યો ભૂકંપ  3.6 ની નોંધાઈ તીવ્રતા દિલ્હી: નેપાળમાં 8 વર્ષના સૌથી ભયાનક ભૂકંપના બે દિવસ બાદ ફરી એકવાર ધરતી ધ્રૂજી રહી છે. આજે સવારે 4.38 કલાકે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલ છે. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટર અનુસાર આ ભૂકંપ નેપાળના કાઠમંડુથી 169 કિમી ઉત્તર-પશ્ચિમમાં આવ્યો હતો. સવારે આવેલા આ […]

નેપાળમાં હજુ પણ વિનાશકારી ભૂકંપ આવી શકે છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

નવી દિલ્હીઃ નેપાળમાં રાત્રે આવેલા ભૂકંપમાં 132 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓનું કહેવું છે કે, મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ભૂકંપની અસર દિલ્હી-એનસીઆર તેમજ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર સહિત અન્ય પડોશી રાજ્યોમાં જોવા મળી હતી. આ પહેલા 3 ઓક્ટોબર અને 15 ઓક્ટોબરે દિલ્હી અને NCRમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. […]

નેપાળમાં આવેલા ભૂકંપને લઈને PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું , કહ્યું ‘નેપાળના લોકો સાથે છે ભારત’, દરેક સંભવિત મદદનો કર્યો વાયદો

દિલ્હીઃ- નેપાળમાં વિતેલી રાતે ભયાનક ભૂકંપ આવ્યો હતો જેમાં 130 જેટલા લોકોના મોત થયા છે ત્યારે હવે નેપાળની ખરાબ સ્થિતિ પર પીએમ મોદીએ નેપાળને દરેક સંભવિત મદદ કરવાનો વાયદો કર્યો છે અને કહ્યું કે આ સંકટ સમયમાં ભારત નેપાળની સાથે છે. પ્રાપ્ત માહિતી મુજબ  હવે નેપાળમાં તબાહીના દ્રશ્યો વચ્ચે ભારતે મદદનો હાથ લંબાવ્યો છે. વડા […]

નેપાળમાં ભૂકંપના જોરદાર આંચકા,અત્યાર સુધીમાં 70 લોકોના મોત,પીએમ પ્રચંડે શોક વ્યક્ત કર્યો

દિલ્હી: નેપાળમાં શુક્રવારે રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર જાજરકોટ જિલ્લામાં જમીનની નીચે 10 કિલોમીટરની ઉંડાઈએ હતું. પશ્ચિમ નેપાળમાં આવેલા પ્રચંડ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 70 લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. ભૂકંપના કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે. નેપાળી […]

નેપાળ: કાઠમંડુમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.1 ની તીવ્રતા નોંધાઈ

કાઠમંડુમાં ભૂકંપના આંચકા 4.1 ની તીવ્રતા નોંધાઈ કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં દિલ્હી:નેપાળની રાજધાની કાઠમંડુમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 નોંધવામાં આવી છે. સોમવારે સવારે 4.17 કલાકે ભૂકંપ આવ્યો હતો. આ પહેલા નેપાળની રાજધાની કાઠમંડુમાં રવિવારે જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. આ […]

નેપાળ બાદ હવે મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

મ્યાનમારમાં ભૂકંપના આંચકા 4.3 ની તીવ્રતા નોંધાઈ  કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં દિલ્હી: એશિયા ખંડમાં આ સમયે દરરોજ ભૂકંપના આંચકા આવી રહ્યા છે. આ ભૂકંપના કારણે લોકોને રોજેરોજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નેપાળમાં રવિવારે 6થી વધુની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવે મ્યાનમારમાં સોમવારે સવારે લગભગ 6.30 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. […]

ભારતે ફરી નિભાવી પાડોશીની ફરજ, નેપાળના 18 નાગરિકોને ઈઝરાયલથી વતન લાવવામાં કરી મદદ

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અનેક નાગરિકો અને સેનિકોના મોત થયા છે આવી સ્થિતિમાં વિશ્વના ઘણા દેશઓના લોકો અહી ફસાયા છે ભારતે ઓપરેશન અજય હેઠળ અનેક ભારતીયોને વતન વાપસી કરાવી છે  ત્યારે હવે ભારતે ફરી એક વખડ પાડોશીની ફરજ નિભાવી છે અને ભારતે નેપાળને મદદ કરી છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code