1. Home
  2. Tag "new education policy"

નવી શિક્ષણ નીતિ અંતર્ગત પાંચ વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં જ શિક્ષણ આપશેઃ મનિષા વકીલ

અમદાવાદઃ વ્યાપક રસીકરણને પગલે કાબુમાં આવી ગયેલા કોરોના વાયરસને રાજ્ય સરકાર દ્વારા પૂર્વ પ્રાથમિક અને આંગણવાડી કેન્દ્રો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવતા નંદઘરો ફરીથી ભૂલકાઓના અવાજથી ગુંજી ઉઠ્યા હતા. વડોદરા ખાતે મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી મનિષાબેન વકીલ અને સાંસદ રંજનબેન ભટ્ટે ભૂલકાઓને નંદઘરમાં આવકાર્યા હતા. આંગણવાડીમાં પણ બાળકો માટે સેનિટાઇઝેશનની વ્યવસ્થા કરવામાં આવી […]

નવી શિક્ષણ નીતિ અંતર્ગત આગામી સમયમાં સ્નાતક ડિગ્રીના વિદ્યાર્થીઓ સ્ટ્રીમ બદલી શક્શે

ગુજરાત સરકારે શિક્ષણનીતિને લઈને કવાયત તેજ સરકારે શિક્ષણનીતિને લઈને એક સમિતિની કરી રચના સમિતિએ કેટલીક ભલામણો સરકારને સોંપી અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં શિક્ષણનું સ્તર વધારવાની દિશાની કામગીરી કરવામાં આવી રહી છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત આગામી સમયમાં સ્નાતક ડિગ્રીના વિદ્યાર્થીઓ સ્ટ્રીમ બદલી શક્શે. આગામી સમયમાં નવી શિક્ષણ નીતિના કારણે ગુજરાતમાં શિક્ષણનું માળખુ વધુ મજબુત […]

નવી શિક્ષણ નીતિ, માતૃભાષાના સંદર્ભમાં મહાત્મા ગાંધીજીની નવી તાલિમનું અનુકરણ કરે છેઃ ઉપરાષ્ટ્રપતિ

દિલ્હીઃ દેશની નવી શિક્ષણ નીતિ મહાત્મા ગાંધીની “નવી તાલિમ” ને અનુસરે છે. નવી શિક્ષણ નીતિમાં પણ પ્રાથમિક કે માધ્યમિક વર્ગોમાં શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા રાખવાની દરખાસ્ત કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓમાં સાહસિકતા વધારવા માટે કૌશલ્ય પ્રશિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમ ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું. 1937 માં, મહાત્મા ગાંધી દ્વારા […]

નવી શિક્ષણ નીતિમાં ભારતીય અને પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણનું માધ્યમ ફરજિયાત

લોકસભામાં કેન્દ્ર સરકારે એક પ્રશ્નનો આપ્યો જવાબ રાજ્ય સરકારો ઈચ્છે તો પ્રાદેશિક ભાષાઓ-બોલીઓનો અમલ કરી શકશે શિક્ષણ એ સંયુક્તયાદીનો વિષયઃ શિક્ષણ રાજ્યમંત્રી અન્નપૂર્ણા દેવી દિલ્હીઃ દેશમાં શિક્ષણના સ્તરમાં સુધારો આવે તે દિશામાં કેન્દ્ર સરકાર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને યોગ્ય આહાર મળી રહે તે દિશામાં પણ સરકાર દ્વારા […]

નવી શિક્ષણ નીતિ જ ભાવિના ભારતનો આધાર નક્કી કરશે: PM મોદી

દેશમાં નવી શિક્ષણ નીતિને 1 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનું સંબોધન નવી શિક્ષણ નીતિ ભાવિના ભારતનો આધાર નક્કી કરશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી લઇને મશીન લર્નિંગ સુધીમાં યુવાઓ સફળતા મેળવી આગળ વધી રહ્યા છે નવી દિલ્હી: દેશમાં નવી શિક્ષણ નીતિને આજે એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના શિક્ષણવિદોને સંબોધિત કર્યા છે. છેલ્લા […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવી શિક્ષણ નીતિ મુજબ ડિસેમ્બર સુધીમાં નવો કોર્સ ભણાવાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડિસેમ્બર સુધીમાં 13 ફેકલ્ટીના વિષયોના નવા કોર્સ બનશે. તાજેતરમાં જ રાષ્ટ્રીય શિક્ષણનીતિ વિશે વર્કશોપ યોજાયા બાદ નવી શિક્ષણનીતિ લાગુ કરવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા આઠ દિવસથી યુનિવર્સિટીની જુદી જુદી 13 ફેકલ્ટીના 60થી વધુ બોર્ડની બેઠકનો ધમધમાટ શરૂ થયો છે આગામી ડિસેમ્બર-2021 સુધીમાં તમામ બોર્ડ દ્વારા નવો કોર્સ તૈયાર […]

સૌરાષ્ટ્ર યુનિમાં નવી શિક્ષણ નીતિનો 2022-23થી અમલ કરાશે, વિદ્યાર્થીઓ પોતાની પસંદગીના વિષયો ભણી શકશે

રાજકોટઃ રાજ્યની તમામ યુનિવર્સિટીઓ નવી શિક્ષણ નીતિ મુજબ અભ્યાસક્રમો શરૂ કરવાનું વિચારી રહી છે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 2022થી નવી શિક્ષણનીતિ અનુસાર સીબીએસસી મુજબ અભ્યાસ શરૂ કરવાની જાહેરાત કરી છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિની ઉચ્ચ શિક્ષણમાં અમલીકરણને લઈને વર્કશોપનું આયોજન કરાયું હતું જેમાં શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના સચિવ ડો. અતુલભાઈ કોઠારીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકોથી લઈને કુલપતિ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નવી શિક્ષણ નીતિના પ્રારંભ પહેલા જ એમફિલનો અભ્યાસક્રમ બંધ કર્યો

રાજકોટઃ નવી શિક્ષણનીતિમાં સ્કૂલ એજ્યુકેશનથી લઈને  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણમાં ઘણા બદલાવ કરાયા છે. જેમાં યુનિવર્સિટી કક્ષાએ એમ.ફિલ બંધ કરવા પણ નિર્ણય કરાયો છે. સરકાર સંભવત વર્ષ 2022થી નવી શિક્ષણનીતિ લાગુ કરવાની દિશામાં વિચારી રહી છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક વર્ષ અગાઉ એટલે કે વર્ષ 2021-22ના વર્ષથી જ એમ.ફિલમાં પ્રવેશ આપવાનું બંધ કરી દીધું છે. સૂત્રોના […]

દેશમાં 2021થી શિક્ષણ નીતિ લાગુ કરવાની કેન્દ્ર સરકારની કવાયત

દિલ્હીઃ આગામી વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ લાગુ કરવાની દિશામાં કવાયત શરૂ કરૂ કરવામાં આવી છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધો-9 થી ધો-12માં સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવશે. ધો-9 થી ધો-12ને આઠ સેમેસ્ટરમા વિભાજીત કરીને દર છ મહિને પરીક્ષા લેવાની વ્યવસ્થા ગોઠવાઈ હોવાનુ જાણવા મળે છે.. નવી શિક્ષણ નીતિ સંભવત: આગામી […]

નવી શિક્ષણ વ્યવસ્થામાં ત્રણ C – ક્રિએટિવિટી,ક્યૂરોસિટી અને કમિટમેન્ટ- પીએમ મોદીએ સમજાવ્યો તેનો અર્થ

શિક્ષણ નીતિમાં ત્રણ સી નો સમાવેશ પીએમ મોદીએ સમજાવ્યો તેનો અર્થ ત્રણ સી – ક્રિએટિવિટી,ક્યૂરોસિટી અને કમિટમેન્ટ શિક્ષણ નિતી બનાવતી વખતે આ ત્રણ બાબત પર ખાસ ધ્યાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની નવી શિક્ષણ નીતિ પર પોતાના વિચારો રજુ કરી રહ્યા છે,તેમણે તેમના સંબોધનમાં જણાવ્યું કે,નવી શિક્ષણ નિતી દેશના વિકાસ માટે ફાયદાકારક સાબિત થશે,તેમણે કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code