સંસદની કાર્યવાહીમાં અવરોધ અંગે PM મોદીની ચિંતા: નવા સાંસદોને બોલવાની તક ન મળવી એ અન્યાય સમાન
નવી દિલ્હી, 7 ઓગસ્ટ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદની કાર્યવાહી વારંવાર અવરોધાવવા બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તાજેતરમાં NCP (અજીત પવાર જૂથ), શિવસેના અને અન્ય સહયોગી પક્ષોના સાંસદો સાથે થયેલી બેઠક દરમિયાન PM મોદીએ સાંસદોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે સંસદમાં સતત થતા હોબાળા અને કાર્યવાહી અટકવાને કારણે નવા સાંસદો પોતાની વાત રજૂ કરી […]


