એનાલોગ પનીર પર પ્રતિબંધ મુકાયા બાદ અમદાવાદમાં મ્યુનિએ પાડ્યા દરોડા
અમદાવાદ, 07 ઓગસ્ટ 2026 : AMC conducts raids following the ban on analogue paneer ગુજરાત સરકારે લોકોના આરોગ્યને નુકસાન કરતા એનાલોગ પનીરના ઉત્પાદન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુક્યો છે. રાજ્યમાં ઘણીબધી હોટલો અને રેસ્ટોરન્ટ્સ પર ખાદ્ય ચિજોમાં એનાલોગ પનીરનો ઉપયોગ કરવામાં આવતો હતો. અને કેટલીક ડેરીઓ પર એનાલોગ પનીરનું વેચાણ થયું હતું. પણ એનાલોગ […]


