સુરેન્દ્રનગર એસટી ડેપોમાં પીવાના પાણીની વ્યવસ્થા જ નથી, મુસાફરોને પડતી મુશ્કેલી
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં અસહ્ય ગરમી પડી રહી છે. ત્યારે જિલ્લાના મુખ્ય ગણાતા સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેશન પર મુસાફરો માટે પાણીની કોઈ સુવિધા જ નથી. એસટી બસ સ્ટેશનમાં મુસાફરો હાથમાં ખાલી પાણીની બોટલ લઈને પાણી ભરવા માટે ભટકી રહ્યા છે. બસ સ્ટેશનમાં પીવાના પાણી સુવિધા ન હોવાથી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. સુરેન્દ્રનગર શહેરના એસટી બસ સ્ટેશનમાં […]