ગુજરાતઃ ઉત્તર અને મધ્ય ગુજરાત અને કચ્છના 15 જિલ્લામાં લીમડાના વન ઉભા કરાશે
અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતો રસાયણ ખાતરને બદલે કુદરતી ખાતરનો ઉપયોગ કરતા થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન લીમડાના તેલના પટવાળુ યુરિયા બનાવવા માટે રાજ્યના લગભગ 15 જિલ્લામાં લીમડા વન બનાવવામાં આવશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં લીમડા વન ઉભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં લીમડાના તેલના પટવાળું યુરિયા બનાવવા લીંબોળી એકત્રીકરણથી […]