ભારતને સાઈબર ક્રાઈમના હુમલામાં રૂ. 1.24 લાખ કરોડનું નુકશાનઃ એનએસસીએસ રિપોર્ટ
દિલ્હીઃ આધુનિક ટેકનોલોજી વપરાશની સાથે ગુનેગારો પણ આધુનિક થયાં હોય તેમ ગુનાખોરીમાં વધારો થયો છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં સાયબર હુમલામાં ભારતને લગભગ 1.24 લાખ કરોડનું નુકશાન થયું હોવાનો નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ સેક્રેટરી એટલે કે એનએસસીએસના રિપોર્ટમાં ખુલાસો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચીન દ્વારા થઇ રહેલી ઓનલાઇન માહિતીની ચોરી અને સાયબર હુમલાની ઘટનાઓને રોકવા […]