1. Home
  2. Tag "pahind vidhi"

અમદાવાદ બન્યું જગ્નાથમય, જય રણછોડ માખણચોરના ગગનભેદી નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

અમદાવાદઃ શહેરમાં આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા નીકળી હતી. સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધી કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. રથયાત્રાના રૂટ ઉપર ઠેર-ઠેર ભગવાનના ત્રણેય રથ અને મંદિરના મહંતનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ભક્તોને જાંબુ, કાકડી અને ફણગાવેલા મગ સહિતના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code