1. Home
  2. Tag "panchmahal"

દાહોદ અને પંચમહાલમાં ભારત જોડો ન્યાયયાત્રાનું સ્વાગત, રાહુલ ગાંધીએ પાવાગઢ મંદિરમાં કર્યા દર્શન

દાહોદઃ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા દોહાદ અને પંચમહાલના આદિવાસી વિસ્તારોમાં પ્રવેશતા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.  ગુરૂવારે સાંજે ઝાલોદમાં રાહુલ ગાંધીએ જાહેરસભા સંબોધી હતી. ત્યારબાદ આજે શુક્રવારે યાત્રાનો પ્રારંભ દાહોદથી થયો હતો. ન્યાયયાત્રા દાહોદ અને પંચમહાલ બે જિલ્લામાં ફરી હતી. રાહુલ ગાંધી સવારે કંબોઈ ધામ મંદિરે પહોંચ્યા હતા. જ્યાં દર્શન કરીને આશીવાર્દ મેળવ્યા […]

પાયલોટ પ્રોજેક્ટને લીધે બનાસકાંઠા અને પંચમહાલની સહકારી બેન્કોમાં 4 લાખ નવા ખાતાં ખૂલ્યાં

ગાંધીનગરઃ  તમામ સહકારી સંસ્થાઓના સભાસદોના ખાતાઓ સહકારી બેંકોમાં જ ખોલાવવાના લક્ષ્યાંક સાથે બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટના અમલીકરણને પરિણામે આ જિલ્લાઓની મધ્યસ્થ સહકારી બેન્કોમાં 4 લાખ કરતાં પણ વધારે નવા ખાતા ખોલવામાં આવ્યા છે. આ બંને બેંકોની ડિપોઝીટમાં રૂ. 700 કરોડ કરતાં પણ વધારે રકમનો વધારો થયો છે તેમ, સહકાર મંત્રી  જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું […]

પંચમહાલમાં 25મી ડિસેમ્બરથી યોજાશે પાંચ દિવસીય પંચમહોત્સવ, કલેક્ટરે તૈયારીઓની કરી સમીક્ષા

હાલોલઃ પંચમહાલ જિલ્લામાં પાંચ દિવસીય પંચમહોત્સવ 25મી ડિસેમ્બરથી યોજાશે. આ મહોત્સવ માટે તૈયારીઓની સમીક્ષા કરવા માટે કલેકટર દ્વારા બેઠક બાલવવામાં આવી હતી. પંચમહોત્સવનું આયોજન વડા તળાવ, તા.હાલોલ ખાતે કરાશે. જેમાં પાણી, બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, બાઈક રેલી, પ્રચાર પ્રસાર સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરાઈ હતી. હાલોલ તાલુકામાં ચાંપાનેર-પાવાગઢ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે. જેને […]

પંચમહાલઃ પાનમ જળાશયના પાણીથી સાત ગામના 11 તળાવો ભરાશે

અમદાવાદઃ સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં પંચમહાલ જિલ્લાના મોરવા (હડફ) તાલુકાને પાનમ જળાશય આધારિત ઉદવહન સિંચાઈ યોજનાનો લાભ આપવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉદવહન સિંચાઈ યોજના દ્વારા મોરવા (હડફ) તાલુકાના કુલ સાત ગામોના 11 તળાવો પાણીથી ભરવામાં આવશે. જેના પરિણામે કુલ 1172 હેક્ટર વિસ્તારને પરોક્ષ રીતે સિંચાઈનો લાભ મળશે. જ્યારે આજુ બાજુના 60થી વધુ […]

પંચમહાલમાં તોફાનોના કેસમાં 22 આરોપીઓનો પુરાવાના અભાવે છુટકારો

પંચમહાલ :ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરની અદાલતે રાજ્યમાં 2002ના ગોધરા હત્યાકાંડ પછી સર્જાયેલા તોફાનોના કેસમાં 22 આરોપીઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપીને નિર્દોશ છોડી મુકવા આદેશ કર્યો હતો. બનાવના દિવસે તોફાની ટોળાએ બે બાળકો સહિત લઘુમતી સમુદાયના 17 સભ્યોની હત્યાના કરી હતી. તેમજ તેમની તોડફોડ કરીને મિલકતને નુકશાન પહોંચાડ્યું હતું. બચાવ પક્ષના વકીલએ જણાવ્યું હતું […]

જાંબુઘોડાઃ PM મોદીએ આદિવાસીઓની બહાદુરી અને આઝાદીની લડાઈના ભવ્ય ઈતિહાસને યાદ કર્યો

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના જાંબુઘોડા, પંચમહાલમાં લગભગ રૂ. 860 કરોડના પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે,  આજનો દિવસ ગુજરાતના આદિવાસી અને આદિવાસી સમુદાયો માટે મહત્વનો દિવસ છે. આ વિસ્તાર સાથેના તેમના લાંબા જોડાણને યાદ કરતાં પીએમએ જાંબુઘોડા ખાતે ઉપસ્થિત રહીને ખૂબ જ ગર્વ વ્યક્ત કર્યો હતો, […]

પંચમહાલમાં ટ્રકે બાઈકને અટફેટે લેતા 3 યુવાનોના ઘટના સ્થળે મોત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન પંચમહાલના વેજલપુર પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 યુવાનના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા-વડોદરા હાઇવે પર વેજલપુર પાસેથી […]

પંચમહાલના ગ્રામ્ય વિસ્તારમાં વાઘનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ, સ્થાનિકોમાં ભય

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાઘ અને દીપડા દ્વારા માનવ પર હુમલો કરવામાં આવ્યો હોવાના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટો અંગે વન વિભાગ  દ્વારા તપાસ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ફોટોગ્રાફ્સ વાયરલ થયા બાદ સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, વનવિભાગની વાઘની હાજરીની કોઈ પુરાવા નહીં મળ્યાં હોવાનું જાણવા મળે છે. […]

સોશિયલ મીડિયા મારફતે કિંમતી ભેટ આપવાના બહાને ઠગાઈ આચરનારી ગેંગ ઝબ્બે

અમદાવાદઃ પંચમહાલમાં એક વ્યક્તિ સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવીને લોભામણી લાલચ આપીને લાખોની ઠગાઈ આચરનારી ગેંગને પોલીસે ગુરૂગ્રામથી ઝડપી લીધી હતી. ગેંગની બે મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરીને પોલીસે પૂછપરછ આરંભી છે. તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના હાલોલમાં રહેતા એક વ્યક્તિ સાથે ઓનલાઈન છેતરપિંડી કરનાર 4 શખ્સોની પોલીસે ધરપકડ […]

પંચમહાલની ફેકટરીમાં લાગેલી આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને 5 ઉપર પહોંચ્યો

અમદાવાદઃ મધ્યગુજરાતના પંચમહાલમાં એક ફેકટરીમાં બ્લાસ્ટ બાદ લાગેલી આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને પાંચ ઉપર પહોંચ્યો હોવાનું જાણવા મળે છે. બચાવ અને રાહતકાર્ય દરમિયાન વધુ બેનાં મૃતદેહ મળી આવ્યા હતા. વડોદરાની એસડીઆરએફની 10 સભ્યોની ટિમ પ્લાન્ટમાં સર્ચ ઓપરેશન કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલમાં રણજીતનગર સ્થિત એક કંપનીમાં કર્મચારીઓ કામ કરી રહ્યાં હતા. દરમિયાન અચાનક આગની ઘટના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code