1. Home
  2. Tag "PHD"

G20ની સફળતા બાદ હવે વિદેશીઓ પણ નરેન્દ્ર મોદી ઉપર PHD કરશેઃ પાકિસ્તાની રાજકીય તજજ્ઞ

નવી દિલ્હીઃ ભારતે જે રીતે જી20નું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું અને જે રીતે નવી દિલ્હી ઘોષણાપત્રને તમામ સભ્ય દેશો પાસે મંજુરી અપાવી છે તે જોઈને દુનિયાના તમામ દેશો ભારતની કુટનીતિની ચર્ચા કરી રહ્યાં છે. જેમાં ભારતના પડોશી દેશ પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. હંમેશા વિવિધ મંચ ઉપર ભારત વિરુદ્ધ ઝેર ઓકતુ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી […]

ગુજરાત યુનિવર્સિટીઃ પીએચડી માર્ગદર્શક તરીકે પ્રો. શશીકાંત ભગતની નિમણુંક

અમદાવાદઃ ગુજરાતની જાણીતી એજ્યુકેશન સંસ્થા એનઆઈએમસીજેના પ્રોફેસર ડો. શશીકાંત ભગતની ગુજરાત યુનિવસિર્ટી દ્વારા પીએચડી (જર્નાલિઝન એન્ડ પબ્લીક રિલેશન) કરનાર વિદ્યાર્થીઓના માર્ગદર્શક તરીકે પસંદગી થઈ છે. ગુજરાતનું જાણીતું ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) ડો. શશીકાંત ભગતને તેમની આ સિદ્ધિ બદલ શુભકામનાઓ પાઠવે છે.

હવે સ્નાતક બાદ પણ કરી શકાશે પીએચડી , યુજીસી ની જાહેરાત 4 વર્ષના ગ્રેજ્યુએશન પછી થઈ શકશે પીએચડી

ગ્રેજ્યુએશન બાદ જ કરી શકાશે પીએચડી પીએચડી માટે માસ્ટર્સ કરવાની જરુર નહી યુજીએ આ બાબતે કરી જાહરેત દિલ્હીઃ- શિક્ષણ જગત માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા ચે, સામાન્ય રીત ેપીએમડીની ડિગ્રી મેળવવા માટે તમારે માસ્ટર્સ કરવુંવપડતુ હતું જો કે હવે યુજીસીએ આ મામલે મોટી જાહેરાત કરી છે કે હવેથી પીએચડી કરવા માટે ગ્રેજ્યુએશન પણ […]

શ્રમજીવી પરિવારની દીકરીની તપસ્યા સામે ગરીબી અને મજબુરી હારી, અમેરિકાની કેલિફોર્નિયા યુનિ.માં PhD કરશે

મુંબઈઃ એક સમયે મુંબઈના માર્ગો પર ફૂલ વેચતી સરિતા માલી નામની વિદ્યાર્થિની હવે યુનિવર્સિટી અને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી પીએચડી કરવા જઈ રહી છે. તેને પીએચડી માટે અમેરિકાની ટોચની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો છે. તે હાલમાં JNUમાં ભારતીય ભાષાઓના કેન્દ્રમાં હિન્દી સાહિત્યમાં પીએચડી કરી રહી છે. તેણીએ JAU માંથી એમએ અને એમફીલની ડિગ્રી પૂર્ણ કરી છે અને જુલાઈમાં […]

તનથી હારો તો ભલે હારો, મનથી ક્યારેય ન હાર માનો, આ રહ્યું તેનું પ્રેરણાદાયક ઉદાહરણ

થેલિસિમિયાથી પીડિત વ્યક્તિની કહાની લોકો માટે જીવે છે આ વ્યક્તિ છેલ્લા કેટલાક વર્ષોથી કરે છે સમાજસેવા રાજકોટ : થેલિસિમિયા રોગ વિશે આપણે બધાએ સાભળ્યું જ છે અને જાણીએ છે કે, આ રોગનો ઈલાજ પણ એટલો જ ગંભીર અને ખર્ચાળ પણ છે. રાજકોટના ડૉ. રવિ ધાનાણીને જન્મજાત આ બીમારી છે. દર 10થી 15 દિવસે તેમને લોહી ચઢાવવું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code