1. Home
  2. Tag "pmmodi"

ભારતીયો માટે ફ્રાન્સના દ્વાર ખૂલ્યા: હવે એરપોર્ટ પર ટ્રાન્ઝિટ વિઝાની જરૂર નહીં રહે

નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: ભારતના વિદેશ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય સંબંધો અને સુરક્ષાના મોરચે અનેક મહત્વની સફળતાઓ અંગે માહિતી આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ફ્રાન્સ દ્વારા ભારતીય નાગરિકો માટે વિઝા-મુક્ત ટ્રાન્ઝિટની સુવિધા શરૂ કરવામાં આવી છે, જે ભારતની વધતી જતી વૈશ્વિક પ્રતિષ્ઠાનું પ્રતીક છે. ભારતે ફ્રાન્સ સરકારના આ નિર્ણયનું ઉમળકાભેર સ્વાગત […]

ઝાલમુડી મેં ખાધી પણ તીખું ટીએમસીને લાગ્યું, પીએમ મોદીએ TMC ઉપર કર્યાં આકરા પ્રહાર

કોલકાતા, 23 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના 152 બેઠકો પરના મતદાન વચ્ચે રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે. બીજા તબક્કાની 142 બેઠકો માટે પ્રચાર કરવા કૃષ્ણનગર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે, “ઝાલમુડી મેં ખાધી છે પણ તેની તીખાશ (ઝાલ) […]

કોઈમ્બતુર પાસે ગમખ્વાર અકસ્માતમાં કેરળના 9 પ્રવાસીઓના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

કોઈમ્બતુર, 18 એપ્રિલ 2026: તમિલનાડુના કોઈમ્બતુર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ પર્યટન સ્થળ વાલપરાઈમાં શુક્રવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કેરળના મલપ્પુરમ જિલ્લાના પ્રવાસીઓને લઈ જતી એક મિની ટ્રાવેલર વાન પોલ્લાચી-વાલપરાઈ ઘાટ રોડ પરના 13મા હેરપિન બેન્ડ (તીવ્ર વળાંક) પર નિયંત્રણ ગુમાવતા ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ કરુણ દુર્ઘટનામાં 9 લોકોના ઘટનાસ્થળે જ મોત […]

કેનેડાનો યુ-ટર્નઃ નિજ્જર હત્યા કેસમાં ભારતને આપી ક્લીન ચીટ

ઓટાવા, 26 ફેબ્રુઆરી 2026: ભારતની વિશ્વસ્તરે વધતી આર્થિક અને રાજકીય શક્તિનો પ્રભાવ હવે ઉત્તર અમેરિકાના દેશો પર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત પર પાયાવિહોણા આક્ષેપો કરનાર કેનેડાએ હવે સુર બદલ્યો છે. કેનેડાની નવી સરકારે સ્વીકાર્યું છે કે, મની ધરતી પર થતા ગુનાઓમાં ભારતની કોઈ સંડોવણી નથી. આ મોટા […]

રાષ્ટ્રપતિનું સંબોધન વિકસિત ભારતનો માર્ગ મોકળો કરશેઃ PM મોદી

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: બુધવારથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંયુક્ત સદનને સંબોધન સાથે થયો છે. રાષ્ટ્રપતિના આ ભાષણને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી સમયમાં દેશની વિકાસ યાત્રાનું ‘માર્ગદર્શક’ ગણાવ્યું છે. પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સંબોધન એક મજબૂત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાની આપણી સહિયારી આકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રપતિના સંબોધન […]

અજિત પવારના નિધન પર રાષ્ટ્રપતિ અને PM મોદી સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ અજિત પવારનું બુધવારે વિમાન દુર્ઘટનામાં થયેલું આકસ્મિક નિધન દેશભરના રાજકારણ માટે આઘાતજનક સમાચાર છે. આ દુઃખદ ઘટના પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પક્ષ-વિપક્ષના તમામ દિગ્ગજ નેતાઓએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કરતા જણાવ્યું […]

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી: PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી, 23 જાન્યુઆરી, 2026: આઝાદ હિંદ ફોજના સ્થાપક અને ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ એટલે કે ‘પરાક્રમ દિવસ’ નિમિત્તે PM મોદીએ તેમને નમન કર્યા હતા. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શ્રેણીબદ્ધ પોસ્ટ દ્વારા નેતાજી સાથે જોડાયેલી યાદો તાજી કરી હતી તેમજ તેમની સરકાર દ્વારા લેવામાં આવેલા ઐતિહાસિક નિર્ણયોને યાદ કર્યા […]

દીકરીઓ દરેક ક્ષેત્રે નવા રેકોર્ડ સર્જી રહી છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2026 : કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી ‘બેટી બચાવો-બેટી પઢાવો’ અભિયાને ગુરુવારે સફળતાપૂર્વક 11 વર્ષ પૂર્ણ થયા છે. આ વિશેષ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની દીકરીઓની સિદ્ધિઓને બિરદાવી હતી. તેમણે કહ્યું હતું કે, “આપણી દીકરીઓ આજે દરેક ક્ષેત્રમાં નવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે, જે આપણા માટે ગૌરવની બાબત છે.” વડાપ્રધાન મોદીએ સોશિયલ […]

આત્મનિર્ભર ભારત: ગુજરાતમાં કઠોળનું ઉત્પાદન માત્ર 6 વર્ષમાં બમણું થયું

ગુજરાતમાં વાર્ષિક 20 લાખ મેટ્રિક ટનથી વધુ કઠોળનું ઉત્પાદન ગુજરાતના કુલ કઠોળ ઉત્પાદનમાં 70 ટકાથી વધુ હિસ્સો ચણાનો તુવેરના ઉત્પાદનમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં 45 ટકાની વૃદ્ધિ નોંધાઈ ગાંધીનગર, 5 જાન્યુઆરી 2026: ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે કઠોળના પાકોએ છેલ્લા કેટલાક વર્ષોમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ મિશન હેઠળ ગુજરાત હવે દેશમાં કઠોળ […]

ભારતના રાષ્ટ્રપતિ ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ એનાયત કરશે

નવી દિલ્હી, 25મી ડિસેમ્બર 2025ઃ  Heroic Children’s Day ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારતના યુવા નાયકોના સાહસ, બલિદાન અને અનુકરણીય મૂલ્યોને યાદ કરવા માટે આવતીકાલે (26 ડિસેમ્બર, 2025) રાષ્ટ્રીય સ્તરે વીર બાળ દિવસની ઉજવણી કરશે. તે જ દિવસે, વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP) આપવામાં આવશે. પ્રધાનમંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code